SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (અહીં સૂત્રમાં જે “પદને પ્રયોગ થયો છે તેનું કારણ એ છે કે રત્નપ્રભા પૃથ્વી અલેકની નીચે છે.) તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો હમ હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રાદિને સાવ નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ગથિvi મં! રમી ચાણમાંg game ચંતામા વા, સમાઇ વા? હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્ર અને સૂર્યને પ્રકાશને શું સદ્ભાવ છે? ઉત્તર-બજ દે રે હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રને પ્રકાશ પણ સંભવિત નથી અને સૂર્યનો પ્રકાશ પણ સંભવિત નથી. “ તાજ જીત્ત માનિયન રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં આ સૂત્રમાં જેવી પ્રરૂપણ કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણું શર્કરા પૃથ્વી નામની બીજી પૃથ્વીના વિષયમાં પણ સમજવી. “ તવાફ વિ માળિયત્ર એજ પ્રમાણે ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની પણ પ્રરૂપણું સમજવી. પણ પહેલી અને બીજી પૃથ્વીની પ્રરૂપણાની અપેક્ષાએ “=ાં ત્રીજી પૃથ્વીમાં આ પ્રમાણે વિશેષતા છે- “દેવો વિ પાર, ગણો નિ જરદ, જાન પહેલી બન્ને પૃથ્વીઓમાં મેનું સંસ્વેદન આદિ ત્રણ કરે છે, એટલે કે દેવે પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે, પરંતુ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં તે કાર્ય દેવ પણ કરે છે. અસુર પણ કરે છે, પણ નાગકુમાર કરતા નથી. આ કથનથી એવું અનુમાન કરી શકાય છે કે ત્રીજી પૃથ્વીમાં નાગકુમારનું ગમન સંભવિત નથી, “વફOી જિ gવ ચેથી પંક પ્રભા પૃથ્વીની પ્રરૂપણ પણ રત્નપ્રભા પૃથ્વીની પ્રરૂપણા જેવી જ સમજવી, પરંતુ પંકપ્રભાની વકતવ્યતામાં “gia નીચે પ્રમાણે વિશેષતા છે vો પ, ળ મજુરો જો નો જ પંકમભા પૃથ્વીમાં મેનું સંવેદન આદિ કાર્ય કેવળ એક દેવ જ કરે છે, તે કાર્ય અસેર પણ કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી આ કથનથી એ જાણી શકાય છે કે અસુરકુમાર અને નાગકુમારનું ગમન થી આદિ પૃથ્વીમાં સંભવિત નથી. અવંચિટ્ટી, સવા તે ga ઘ એ જ વાતને અનુલક્ષીને સૂત્રકારે કહ્યું છે કે અધસ્તન ત્રણ પૃથ્વીએમાં (ધૂમપ્રભા, તમ પ્રભા અને તમતમ.પ્રભામાં) મેઘનું સંસ્વેદન આદિ કાર્ય કેવળ દેવ જ કરે છે, અસુરકુમાર અને નાગકુમાર કરતા નથી. હવે ગૌતમ સ્વામી દેવલોકેના વિષયમાં એવા જ પ્રશ્ન પૂછે છે– મ િ મં! સોદમી-સાણા કપાઈ હાર વા, માવા વા?? હે ભદન્ત! સૌધર્મ અને ઇશાન કોની વચ્ચે શું ગૃહ, ગૃહાપણ (હાટો) છે? “જો ! શો રૂપદે સાથે હે ગૌતમ! તે કપમાં ગૃહ, અને ગૃહા પણ સંભવી શકતાં નથી. પ્રશ્ન-“સ્થi મં?! ઉપાછા વાદ? હે ભદન્ત ! શું સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિશાળ મેદ્યનું સંવેદન, સમૂન અને સંવર્ષણ સંભવિત છે ખરું? ઉત્તર–“દંતા, ગથિ હા, ગૌતમ! ત્યાં મેનુ સંદન આદિ થાય છે. તે સંવેદન આદિ કાર્ય “ો પરેફ, ગyો વિ ઘાફ, પર દેવ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પણ નાગકુમાર કરતા નથી. તેનું કારણ એ છે કે સીધર્મ અને ઈશાન ક૫માં ચમરની જેમ અસુર તે જાય છે, પણ નાગકુમાર ત્યાં જઈ શકતા નથી. થાય છે એ જ પ્રમાણે સ્વનિત શબ્દ(મેઘગર્જના) વિષે પણું સમજવું. એટલે કે સૌધર્મ અને ઇશાન ક૫માં સ્વનિત શબ્દ દેવ પણ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પરંતુ નાગકુમાર કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૩૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy