SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જ સમજવું. IT ગાથા (સમુન્નાપુ, બળ) ઇત્યાદિ તમસ્કાય અને સૌધ આદિ પાંચ કલ્પામાં અગ્નિકાય અને પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્ન કરવા જોઇએ. પૃથ્વી આમાં અગ્નિકાયના વિષયમાં પ્રશ્ન કરવા જોઇએ. પાંચ કા કરતાં ઉંચેના સ્થાનમાં તથા કૃષ્ણરાજિમામાં તેજાય અને વનસ્પતિકાયના વિષે પ્રશ્ન કરવા જોઈએ. ટીકાથ–પ્રાતમાં ઉદ્દેશકના અન્તિમ સૂત્રમાં ભારત ક્ષેત્રના સ્વરૂપનું નિરૂપણુ કરવામાં આવ્યું. હવે આ આઠમાં ઉદ્દેશકમાં પૃથ્વીના સ્વરૂપનું સૂત્રકાર નિરૂપણુ કરે છે—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-વાળ મંતે! જુન્નીથી પત્તા કે ભદત્ત પૃથ્વીએ કેટલી કહી છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે પોષમા !” કે ગૌતમ! ‘બટ્ટ પુત્રીઓ ફત્તામાં' પૃથ્વીએ માટે કહી છે. 'તું' તેમનાં નામ આ પ્રમાણે છે' થળપ્પમાં નાવ દેશીપમા (૧) રત્નપ્રભા, (૨) શકરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા, અને (૭) તમઃ તમઃ પ્રભા અને (૮) ઇષત્માગ્ભારા. આ ગૌતમ સ્વામીના પ્રશ્ન-નિમંતે ! રૂમીને પળમાપ પુરીપ અહે ગેલવા મેદાના વા ?' હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વી નીચે ગૃહ (ઘર) અને ગૃહાપણા (હાટ) છે ખરાં ? ઉત્તર-નોયમાનો ફળકે સમદ્રે ? હે ગૌતમ ! અથ સમ નથી એટલે કે ત્યાં ઘર, હાટ આદિ નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન'अस्थि णं भंते ! ईमीसे रयप्पभार पुढवीए गामाइ वा संनिवेसाइ वा ?' હું બદન્ત ! અધેભાગમાં રહેલી એવી આ રત્નપ્રભા પૃથ્વીમાં શુ ગામથી સન્નિવેશ પન્તના સ્થાને સ ંભવિત છે? મહાવીર પ્રભુના ઉત્તર-શૌચમાળો ફળદ્રે સમદ્રે હું ગૌતમ ત્યાં ગામ આદિ સ્યાના નથી. બાવ મનિયેલા વા'માં જે‘નાર’ પણ આવેલુ છે તેથી નીચેના સ્થાનવિશેષ ગ્રહણ કરવા જોઇએ–ગાળિ કૃત્તિ बा, नगराणि इति वा, खेटानि इति वा, कर्वटानि इति वा, मडंबानि इति वा, द्रोणमुखानि इति वा पट्टनानि इति वा निगमा इति वा आत्रमा इति સાદા કૃત્તિ વા' કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં ગામ, આકર, નગર, બેટ, કમ ટ, આશ્રમ, સંવાહ, સન્નિવેશ આદિ સ્થાનેા નથી. આ બધાં પદોને અર્થ તમકાય પ્રકરણમાં આપ્યા છે. ચો ગૌતમ સ્વામીના પ્રશ્ન−ાસ્થળ મંત્તે ! રૂમીત્તે ચાળમાણ પુદીપ અનેે સમેત્તિ, સંમુદ્ધતિ, વાવાતિ ? કે ભત અધઃસ્થિત उराला વાયા આ રત્નપ્રભા પૃથ્વીમ! શુ ઉદાર (વિશાળ) મેઘ સસ્વેદન કરે છે ? સ་મૂ`ન કરે છે? વૃષ્ટિ વરસાવે છે? ઉત્તર- ‘દંતા, અસ્થિ’હા, ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં વિશાળ મેઘનું સંવેદન આદિ કાય થાય છે, એ સ ંવેદન, સમૂન અને વરૂપ કાતિનિ વિ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૩૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy