________________
હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ચન્દ્રનીપ્રભા કે સૂર્યાંનીપ્રભા છે ખરી ? (જોરાદે સમદ્રે) હે ગૌતમ! ત્યાં ચન્દ્ર કે સૂર્યંના પ્રકાશ સંભવિત નથી. ( i દ્દોન્નાદ્ વીર્ માળિયાં) આ પ્રમાણેનું કથન ખીજી પૃથ્વીના વિષયમાં પશુ સમજવું. ( एवं तचाए वि भाणियां-णवर देवो वि पकरेइ, असुरो वि पकरेइ, णो બળો) એ જ પ્રમાણેનું કથન ત્રીજી પૃથ્વી વિષે પણ સમજવું. પરન્તુ ત્રીજી પૃથ્વીમાં સસ્વેદન આદિ દેવ પણ કરે છે અને અસુર પણ કરે છે, પરન્તુ નાગ કરતા નથી, એટલી જ વિશેષતા સમજથી. (શ્વત્થે વિવું – તેવો તો રેડ) ચાથી પૃથ્વીમાં પણ એજ પ્રમાણે કથન સમજવું. તેમાં સંવેદન આદિ કેવળ એક દેવ જ કરે છે, એટલી વિશેષતા સમજવી, ( નો અમુત્તે, જો નાનો પ ફ ) અસુર ક્રુરતા નથી અને નાગ પણ કરતા નથી. (ત્ત્વ રેટિટાનુ સન્માય તેવો ધો દરેક એ જ પ્રમાણે ખાકીની સમસ્ત નીચેના પૃથ્વીઓમાં પણ સવેદન આદિ એક દેવ જ કરે છે. (સ્પિન્ મંત્તે ! સોમ્નીસાસાનું ચપ્પાનું મટે એક વા નૈદાળાફ ના ?) હે ભદન્ત ! સૌધમ અને ઇશાન કપની નીચે શુ ગૃહ અથવા ગૃહાપણ (હાટ) છે? (નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ! ત્યાં ગૃહ આદિ કંઇ પણ નથી. (અસ્થિળ મતે ! રાજા વાયા ?) હે ભદન્ત! શું ત્યાં વિશાળ મેઘ છે ખરાં? (કુંતા અસ્થિ) હા, ગૌતમ ? ત્યાં વિશાળ મેઘ હોય છે. (લેવો પરેડ, અસૂરો ત્રિ વરેફ, નો નાનો રેફ) તે મેઘાનું સંસ્વેદન આદિ દેવ પણ કરે છે અને અસુર પણ કરે છે, પરન્તુ નાગકુમાર કરતા નથી. (ત્રં નિય સદ્દે વિ) એજ પ્રમાણે સ્તનિત શબ્દ (મેઘગર્જન) ના વિષયમાં પણ સમજવું. (ષિ મંતે ! વાયરે પુઢવીજાપ, વાયરે અભિજ્જાદુ ?) હે ભદન્ત ! ત્યાં શું ખાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય છે? (પળો ફાટ્ટે સમદ્રે) હે ભદન્ત! ત્યાં ખાર પૃથ્વીકાય આદિ નથી, (નાથ વિગર સમાવળ) હે ગૌતમ! ત્યાં કેવળ વિગ્રહગતિમાં વર્તમાન જીવાના જ સદ્ભાવ છે, તે સિવાયના ખાદર પૃથ્વીકાય આદિ જીવાને ત્યાં સદ્ભાવ નથી. (અસ્થિળ મતે અંતિમ) હે ભદન્ત! ત્યાં ચન્દ્રમા આદિ છે ખરાં? (ૌ ફળદ્રુ સમદ્રે) તે ગૌતમ! ત્યાં ચન્દ્રમા આદિ જાતિષિકા નથી. ત્યિાં મતે ! ગામડ (1॰ ?) હે ભદન્ત ! ત્યાં ગામથી લઇને સન્નિવેશ આદિ છે ખરાં? (જોઢે સમà) ગૌતમ ! ત્યાં ગામ આદિને સદ્ભાવ નથી. સ્થિળ મંત્તે ! ચંતામાઽ વા૦?) હે ભદન્ત ! શું ત્યાં ચન્દ્ર, સૂર્ય આદિની પ્રજા છે ખરી? ( ળો ફળકે સમઢે) હે ગૌતમ! ત્યાં ચન્દ્રાદિની પ્રભા સંભવી શકતી નથી. (ä સાંમા માદિવેતુાવર લેવો પડ્યો પર) એ જ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્ર દેવલેકના વિષયમાં પણ સમજવું. વિશેષતા કેવળ એટલી જ છે કે તેમાં સંસ્વેદન આદિ એક દેવ જ કરે છે. (મૈં વૈમજોદ્ વિ, દ્યું પંમલેન્સ હરિ સનેહિં તેવો વરેફ, पुच्छियन्त्रो य बायरे आउकाए, बायरे अगणिकाए, बोयरे वणस्सइकाए, ગળું સંચેવ) એજ પ્રમાણે બ્રહ્મલેક કપના વિષયમાં પણ સમજવું. એ જ પ્રમાણે બ્રાલેાકથી ઉપરના સમસ્ત કલ્પામાં સવેદન આદિ કેવળ દેવ જ કરે છે એમ સમજવું. તથા સમસ્ત જગ્યાએ માદર અકાય, ખાદર અગ્નિકાય અને માદર વનસ્પતિકાયના સંબંધમાં પ્રશ્ન પૂછવા જોઇએ. માકીનું સમસ્ત કથન પહેલાના કથન
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૦