________________
પૃથ્વી સ્વરૂપ કાકથન
પૃથ્વી વકતવ્યતા– સફળ મં! ઈત્યાદિ
સૂત્રાર્થ-(રૂ મંતે! જુવો ઘomત્તાગો?) હે ભદન્ત ! પૃથ્વીએ કેટલી કહે છે ? (જોજના !) હે ગૌતમ! (સદુ પુવીરો વત્તાગો) પૃથ્વીઓ આઠ કહી છે. (iii) તેમનાં નામ આ પ્રમાણે છે-(vમા ના રુપીન્મા) રત્નપ્રભાથી લઈને ઈષ-પ્રાગભારા પર્યન્તની આઠ પૃથ્વીઓ સમજવી, (સ્થિvi અરે ! મને થાળમાણ કુદવા દે દારૂ વ, દેવળ વા?) હે ભદન્ત! નીચે રહેલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ઘર અથવા ગૃહાપણ (હા) છે ખરા ? (કોચમા !) હે ગૌતમ! ( રૂપ સમ) આ અર્થ સમર્થ નથી. એટલે કે ત્યાં ગૃહ આદિ નથી. ગથિi મતે ! રમીએ રથનqમાણ ઘ જામા વા, ભાવ નિસારૂ વા) હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ગામથી લઇને સન્નિવેશ પર્યન્તનાં સ્થાને છે ખરાં? ( રૂપદે સમ) હે ગૌતમ ! ત્યાં ગ્રામાદિ કંઈ પણ નથી. (अस्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे उराला बलाहया संसेयंति સંછતિ, વારં વાણંતિ?) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ઉદાર (વિશાળ) મેઘ સંદન પામે છે? સંમૂચ્છિત (એકત્રિત) થાય છે? વૃષ્ટિ વરસાવે છે? (હંતા, ચિ) હા, એવું થાય છે. હે ભદન્ત! તે સંવેદન આદિ કેણ કરે છે?— શું દેવું કરે છે? શું અસુર કરે છે? શું નાગ કરે છે? (સિક્તિ વિ પ તિઉિ પ, વિ પર, નાગો રિ ) હે ગૌતમ! ત્રણે કરે છે- દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. (ગથિi મંતે ! મને થામાd yદવી મરે વારે થાય?) હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર સ્વનિત શબ્દ (મેઘગર્જન) થાય છે? (દંતા, રાત્વિ, તિશિ વિ પ ત્તિ ) હા, ગૌતમ! થાય છે, તે મેઘગર્જન ત્રણે દેવ, અસુર અને નાગ) કરે છે. ( अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे बायरे अगणिकाए ?) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર અગ્નિકાય હાય છે? જો મા નો રૂપદે અમદે) ગૌતમ! આ વાત બરાબર નથી. (Tuથ વિનદારુષનાવUrvi) કેવળ વિગ્રહગતિ પ્રાપ્ત જી સિવાયના જીવે ત્યાં હોતા નથી. એટલે કે વિગ્રહગતિ સમાપન્નક જીને જ ત્યાં સદ્દભાવ કહ્યો છે. (ગથિ " મને ! સુરે નામ gઢવી ગ વંતિમ નવ તાર) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રમા, સૂર્ય, નક્ષત્રો, ગ્રહો અને તારાઓ છે ખરાં? | (Tો સુકે સમ) હે ગૌતમ! ત્યાં ચન્દ્ર આદિ તિષિક દેવ નથી. (अत्थिणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए चंदाभाइ वा सूराभाइ वा ?)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૯