________________
હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે કર્મનું જીવ દ્વારા વેદના થઈ ચૂકયું હોય છે તે નિર્જરિત પણ થઈ ચૂક્યા હોય છે, અને જે કર્મ નિર્જરિત થયું હોય તે વેદિત થઈ ગયું હોય છે? (જોયા! જો ફળદ્દે મર્દ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. (से केणगुणं भंते ! एवं वुचइ, जं वेदेंसु णो तं निज्जरेंसु, जं निजरेंसु नो i g) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે કર્મ વેદિત થઈ ગયું હેય તે નિર્જરિત થયું હતું નથી, અને જે નિર્જરિત થયું હોય તે વેદિત થઈ ચૂકયું હેતું નથી ? (જોમા) હે ગૌતમ! (જમાં ના જન્મ નિઝણ, રે તે જોયા! ઘાવ ના તં સુ) કમ જીવન દ્વારા વિદિત થયું હોય છે, અને ન કર્મ નિજ રિત થયું હોય છે, તે કારણે મેં એવું કહ્યું છે કે જીવ દ્વારા જે કર્મ વેદિત થયું હોય છે તે નિર્ધારિત થયું હતું નથી, અને જે કર્મ નિર્જરિત થયું હોય છે તે વેદિત થયું હતું નથી. તેને મત્તે ! નં ૨૪ સં ળિg) હે ભદન્ત! નારક છએ જે કર્મ વેદિત કર્યું હોય છે, એ જ કર્મને શું તેમણે નિર્જરિત કર્યું હોય છે? ( pH નેરા gિ ) હે ગૌતમ ! સામાન્ય જીવના જેવું જ કથન નારકના વિષયમાં પણ સમજવું. ( બાર તેમાળા ) વૈમાનિકે પર્યન્તના જીવોના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (से पूणं भंते ! जे वेदें ति, तं निज्जरेंति, जं णिजाति तं वेदति ?) હે ભદત ! જીવ જે કર્મનું વેદન કરે છે એ જ કર્મની વું નિર્ભર કરે છે, અને જે કર્મની છવ નિર્જરા કરે છે શું એ જ કર્મનું વેદન કરે છે? (નોમ) હે ગૌતમ ! (r pળ સમ) એવું સંભવી શકતું નથી. ( i મતે ! પુર્વ કુશરૂ ના જે તે તિ) હે ભદન્ત ! બાપ શા કારણે એવું કહે છે કે જીવ જે કમનું વેદન કરે છે એ જ કર્મની નિર્જરા કરતો નથી, અને જે કર્મની નિર્જરા કરે તે કમનું દાન કરતો નથી? ( Ar) હે ગૌતમ ! જ 7િ. Tfપત્તિ ) જીવ કમનું વેદન કરે છે અને કર્મની નિર્જ કરે છે. ( તે જોયHi ! નાવ ચા તં તિ) હે ગૌતમ ! તે કારણે એવું કહ્યું છે કે જીવ જે કર્મનું વેદન કરે છે એ જ કર્મની નિર્જરા કરતો નથી, અને જે કમની નિર્જરા કરે છે તેનું વેદન કરતા નથી. (ા ને રૂચા વિ જાવ જેમા ) એ જ પ્રમાણે નારક છવાના વિષયમાં તથા વૈમાનિક પર્યન્તના વિષયમાં સમજવું.
(से पूर्ण भंते ! ज वेदिस्संति, तं णिज्जरिस्संति, जं णिज्जरिस्संति, तं રિત્તિ ) હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે જીવ જે કર્મનું વદન કરશે એ જ કમની તે નિર્જરા કરશે, અને જે કર્મની તે નિર્જરા કરશે એ જ કર્મનું તે વેદન કરશે? (રમા) હે ગૌતમ! ( ફુળદે શપદે) એ વાત સંભવી શકતી નથી. (જે પળ વાર નો સં ક્ષિત્તિ? હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જીવ જે કર્મનું વેદન કરશે એ જ કર્મની નિર્જરા નહીં કરે, અને તે જે કર્મની નિર્જરા કરશે એ કર્મનું તેના દ્વારા વેદન કરશે નહીં? (નોરમા !) હે ગૌતમ ! (વા વિનંત્તિ, જન નિરિક્ષતિ જે તેનાં Na in a mરિત્તિ ) જીવ કર્મનું વદન કરશે અને કર્મની તેના તેના દ્વારા તિજોરી કરાશે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવ દ્વારા જે કર્મનું વેદન કરાશે તે કર્મની તેના દ્વારા નિ જરા કરાશે નહીં, અને જે કમની નિર્જર થશે તે કર્મનું તેનાદ્વારા વેદન થશે નહીં. રાજા કિ વાર તેનાળિયા) એજ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પંન્તના જીવોના વિષયમાં સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૧