________________
વેદના નિર્જરાકે સ્વરૂપ નિરૂપણ
વેદના નિજરા વકતવ્યતા- “ [ મંતે ઈત્યાદિ
સૂત્રાર્થ– (છૂi મતે ! ના નિગરા, વા નિઝર સા જેથT) હે ભદન્ત! શું એ વાત તે નિશ્ચિત જ છે કે જે વેદના છે, એજ નિર્જરા છે, અને જે નિર્જરા છે એ જ વેદના છે? એટલે કે શું વેદના નિર્જરારૂપ હોય છે અને નિર્જરા વેદનારૂપ હોય છે ? જોવા , હે ગૌતમ! (m grદ સમદે) તારી તે માન્યતા સાચી નથી. (જે ઈદે મરે! 9 સુચ, ના યા ન સ નિઝર ના નિકળRT ન સા વેચTT?) હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે કે વેદના નિરારૂપ હોતી નથી અને નિર્જરા વેદનારૂપ હેતી નથી? (યમ!) હે ગૌતમ! (જન્મવેચા નો વાનિઝા-તે નવમા ! લાવ ન વેચળા) વેદના કર્મરૂપ હોય છે અને નિર્જરા કર્મરૂપ હોય છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના નિર્જરારૂપ હોતી નથી અને નિર્જરા વેદનારૂપ હેતી નથી. (नेरइयाणं भंते ! जा वेयणा सा निज्जरा, जो निजरा सा वेयणा ?) હે ભદન્ત! નારક જીવોની જે વેદના હેય છે તે શું નિર્જરારૂપ હોય છે? અને તેમની જે નિર્જર હોય છે તે શું વેદનારૂપ હોય છે? (જોશમાં !) હે ગૌતમ! (જો સમ) એવું બની શકતું નથી. ( ળાં મંતે! ઈવે ગુરૂ, નૈયા ના વેયા ન સા નિગરા, ના નિરા જ ?) હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે નારક જીવોની વેદના નિર્જરારૂપ હોતી નથી ? (જોયા !) હે ગોતમ ! ( રૂચા મેવા ને જન્મનિષા, તે તેનાં જોયા! નાવ સા વેચળા) નારક જીવની જે વેદના હેય છે તે કમરૂપ હોય છે અને નિર્જરા કર્મરૂપ હોય છે, તેથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે નારકેની વેદના નિર્જરારૂપ હેતી નથી અને નિર્જરા વેદનારૂપ હોતી નથી. “ જાવ
કાળિયા f એ જ પ્રમાણુ વૈમાનિક પર્યન્તના દેવેની વેદના અને નિર્જરાનું કથન સમજવું.
(से गुणं भंते ! जं वेदेंसु तं निजरिंस, जं निजरिंसु तं वेदेमु ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૦