SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 'से गृणं भंते ! जे वेयणासमए से निजरासमए, जे णिज्जरासमए છે જે સમg ?) હે ભદન્ત! શું એ વાત ખરી છે કે જે વેદનાને સમય હોય છે એ જ નિર્જરાનો સમય હોય છે, અને જે નિર્જરાનો સમય હોય છે, એ જ વેદનાને. સમય હોય છે? મા! ચા કુળદે સમ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. _ 'से केणढणं भंते ! एवं वुच्चइ, जे वेयणासमए न से णिजरासमए, जे ળિબારમા જ છે તેવામg? હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જે વેદનાનો સમય છે તે નિર્જરાને સમય નથી અને જે નિર્જરા થવાનો સમય છે તે વેદનાનો સમય નથી? ( નવમા !) હે ગૌતમ! (Sાં સમ વેરિ णो तं समयं णिज्जरेंति, जं समयं णिज्जरेंति, णो तं समयं वेदेति, ગમ્મસમા વંતિ, અશ્વિમ ) જીવ જે સમયે કર્મનું વેદન કરે છે તે સમયે કર્મની નિર્જરા કરતું નથી, અને જે સમયે કર્મની નિજર કરે છે તે સમયે તે તેનું વદન કરતો નથી. તે ભિન્ન સમયે વેદન કરે છે અને ભિન્ન સમયે નિર્જરા કરે છે. (ગને તે જે લમg, ગ રે કિનrtષr) આ રીતે વેદનાનો સમય પણ ભિન્ન છે અને નિજ કરવાનો સમય ભિન્ન છે. ( તે જોયા! ઘાવ ન રહે તેવામg) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદનાને જે સમય છે તે નિજેરાને સમય નથી, અને નિર્જરાને જે સમય છે તે વેદનને સમય નથી. રાજા भंते ! जे वेयणासमए, से णिजरासमए जे निर्जरा समए से वेयणासमए ?) હે ભદન્ત! શું એ વાત ખરી છે કે નારક જીવોને કર્મવેદનને જે સમય હોય છે, એજ નિર્જરાને સમય હોય છે, અને જે નિર્જરને સમય હોય છે, એજ કર્મવેદનને સમય હોય છે? (વના!) હે ગૌતમ ! ( રૂજ સરે) એવું સંભવી શકતું નથી. (से केणटेणं एवं वुच्चइ, नेरइयाणं जे वेयणासमए न से णिज्जरासमए, જે ળિ નામ ન હૈ રેયાસમા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારકને જે વેદનાને સમય છે તે નિર્જરાને સમય નથી અને જે નિજરને સમય છે તે વેદનાને સમય નથી ? (જોયા!) હે ગૌતમ! (નૈયા જં સમાં वेदेति, णो तं समयं णिज्जरेंति, जं समयं णिज्जरेंति, णो तं समयं वेदेति, अनम्मि समए वेदेति, अन्नम्मिसमए णिज्जरंति, अण्णे से वेयणासमए अण्णे से निज्जरासमए, से तेणेटेणं जावन से वेयणासमए एवं जाव वेमाणियाणं) નારક જીવ જે સમયે વેદન કરે છે તે સમયે નિર્જરા કરતા નથી, અને જે સમયે નિર્જરા કરે છે, તે સમયે વેદન કરતા નથી. તેઓ ભિન્ન સમયે વેદન કરે છે અને ભિન્ન સમયે નિર્જશ કરે છે. આ રીતે વેદનાને જે સમય છે તે પણ જુદે જ છે અને નિજ રાનો જે સમય છે તે પણ જુદે જ છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીના વેદનને જે સમય હોય છે તે નિર્જરાને સમય હોતું નથી, અને નિર્જરા જે સમય છે તે વેદનને સમય નથી. એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના જીવના વિષયમાં પણ સમજવું. ટીકાથ- અહીં લેસ્પાવાળા જીવોની વકતવ્યતા ચાલી રહી છે. લેફ્સાવાળા છે કર્મોની વેદનાવાળાં હોય છે, તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં તેમની વેદનાના વિષયમાં શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૪૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy