________________
કથન કર્યું છે— આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. જૂળ અંતે ! ના જેથળા સા નિષ્ના, ના નિષ્ના સા વેચળા હૈ સદન્ત ! શું એ વાત ખરી છે કે જીવ દ્વારા જે વેદન કરાય છેં તે વેદનનેજ નિજ રા કહે છે અને જે નિરા થાય છે તેને જ વેદના કહે છે? તેના ઉત્તર આપતા મહાવીર
પ્રભુ કહે છે કે ગોયમા ! જો ફળકે સમડ઼ે 'હું ગૌતમ ! એ વાત બરાબર નથી. એટલે કે વેદના નિર્જરારૂપ હોતી નથી અને નિજ`રા વેદનારૂપ હૈતી નથી તેનુ કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે 'से केणणं भंते ! एवं बुच्चर, जा वेयणा न सा निज्जरा, जा निज्जरा ન સાવેયા ?? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે વેદના છે તે નિજ રારૂપ નથી, અને જે નિરા છે તે વેદનારૂપ હાતી નથી ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- બોયમા! મવેચળા જો શમ્ મિકસ હૈ ગૌતમ! વેદના કર્મ રૂપ હોય છે અને નિરા નાક રૂપ ડાય છે. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે- ઉદયપ્રાપ્ત (ઉદયમાં આવેલા) કનું જે વેદન (અનુભવન) થાય છે તેને વેદના' કહે છે. વેતિ થયેલા કને જે ક્ષય થાય છે તેનું નામ ‘નિજ રા' છે. આ નિર્જરા દ્વારા કૃતકાને આત્મપ્રદેશામાંથી અલગ કરવાનું કા થાય છે. વેદના અનુભૂયમાન કરૂપ હોય છે, તે કારણે કમ અને વેદના એ બન્ને સમાન કાલભાવી હોવાને કારણે વેદનાને કમરૂપ કહેવામાં આવી છે, કારણ કે વેદનાકાળમાં કર્મના અવશ્ય સદ્ભાવ રહે છે. તેથી ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ વેદનાને કરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તથા નિર્જરા વેતિ થયેલા (જેનું વેદન કરી લેવામાં આવ્યું છે એવા) કના હ્રાયરૂપ હાય છે. તેી તે ખન્નેમાં વિભિન્નકાલ ભાવિતા હૈાવાને લીધે અભેદના વ્યવહાર થઇ ટકતા નથી. તે કારણે નિરાને નાક રૂપે પ્રકટ કરવામાં આવી છે. છેતેદુળ પોયમાં ! નાવ ન આજેયળ કે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્દેશમાં અનુક્રમે કરૂપતા અને નાક રૂપતા હૈાવાને લીધે એ બન્નેમાં ભિન્નતા હોવાને કારણે જે વેદના છે તે નિરારૂપ હૈતી નથી, અને જે નિરા છે. તે વેદનારૂપ હાતી નથી. હવે ગૌતમ સ્વામી નારકેાની વેદનાના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-નયાળ મંતે ! ના વૈયા સા નિષ્ના, ના નિષ્ના સા વેચળા?? હું બદન્ત ! નારક જીવાની જે વેદના હાય છે, તે શું નિરારૂપ ઢાય છે? અથવા તેમની જે નિરા હાય છે, તે શુ વેદનારૂપ હાય છે.
મહાવીર પ્રભુને ઉત્તર– ‘નૌષમા ! ળો ફાટ્ટે સમઢે’ હે ગૌતમ! એવું બની શકતુ નથી. હવે ગૌતમ સ્વામી તેનું કારણુ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્નન પૂછે છે-તે બટ્ટુળ મંતે ! પડ્યું દુષ્પરૂ, નેન્ડ્સાળ ના વેયળા, ન સા નિગરા, મનિષા નાસા વૈચા ? ? એવું આપ શા કારણે કડા છે કે નારકાની વેદના નિજ રારૂપ હાતી નથી અને નિરા વેદનારૂપ હેાતી નથી ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૩