________________
આ ચળકે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્દેશમાં અનુક્રમે કરૂપતા અને નાકરૂપતા હૈાવાને લીધે એ બન્નેમાં ભિન્નતા હેાવાને કારણે જે વૈદ્યના છે તે નિજ રારૂપ હોતી નથી, અને જે નિરા છે. તે વૈદનારૂપ હાતી નથી. હવે ગૌતમ સ્વામી નારકેાની વેજ્ઞનાના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન નડ્વાળ મંતે ! ના વેથળા સા નિષ્ના, ના નિષ્નરા સા મેથળા?? હું બદન્ત ! નારક જીવાની જે વેદના હાય છે, તે શું નિજ રારૂપ હાય છે અથવા તેમની જે નિરા ડાય છે, તે શું વેદનારૂપ હોય છે.
પૂછે છે
મહાવીર પ્રભુના ઉત્તર- ‘નોયમા ! જો ફળકે સમદે' હે ગૌતમ! એવું બની શકતુ નથી. હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્નન પૂછે છે—સે ળદ્રુળ મંતે! વં મુખ્વરૂ, નેવાળ ના વેચળા, ન સા નિના, 1 વિજ્ઞાન સાનૈયા ? ' એવું આપ શા કારણે કડા છે કે નારકાની વેદના નિજ રારૂપ હાતી નથી અને નિર્જરા વેદનારૂપ હેાતી નથી ?
તે પ્રશ્નના ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે- નોયમા ! હે ગૌતમ! ‘નેપાળ મનેથળા, નિખરા' નારક જીવાની જે વેદના હાય છૅ, તે કર્મારૂપ હાય છે અને તેમની જે નિરા હેાય છે તે નાકરૂપ હેાય છે. આવું કેમ અને છે તે ઉપર જીવને અનુલક્ષીને પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. 'से तेणद्वेणं ગોયમા ! નાવ ન સ વેથળા, વં નાવ વેનિયા' હૈ ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવાની વેદના નિજ રારૂપ હાતી નથી, અને તેમની નિરા વેદનારૂપ હાતી નથી. ભવનપતિથી લઈને વૈમાનિક પન્તના દેવાના વિષયમાં પણ વેદના અને નિરા વિષેના આલાપા નારકાની વેદના અને નિરા વિષેના આલાપા જેવાં જ સમજવા. ને પૂર્ણ
હવે ગૌતમ સ્વામી ભૂતકાળની અપેક્ષાએ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે— મતે ! નં નેતેથ્રુ તું નિર્માયુ, ન નિકળવુ તે જેતે મુ ?” હે ભક્ત! શું એ વાત સાચી છે કે ભૂતકાળમાં જીવાએ જે કર્માંનું વેદન કરી લીધું હાય છે, એ જ કની તેમણે નિર્જરા પણ કરી લીધી હાય છે ? અથવા જે કર્માંની તેમના દ્વારા નિરા થઈ ચૂકી હાય છે, એ જ કનું શું તેમના દ્વારા વેદન થઈ ચૂક્યુ હાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર નોયમા ! જો ફળકે સમઢે હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે જે કમ'નું જીવાએ વેન કરી લીધું હાય છે, એ જ ક'ની તેમણે નિરા કરી લીધી હાય એનું સંભવી શકતું નથી અને જે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વેદન કરી લેવામાં આવ્યું હાય છે એવું પણ સંભવી શકતું નથી. કારણ કે જે કર્માંનું તેમણે વેદન કરી લીધું હોય છે એ જ કની તેમના દ્વારા નિરા થઈ હોતી નથી, અને જે કર્મોની તેમણે નિરા કરી ઢાય છે, એ જ કર્યાંનું તેમના દ્વારા વેદન થયુ હતુ નથી. ઉપર એ વાતનું પ્રતિપાદન કરવામાં આવી ગયુ` છે કે વેદના અને નિરામાં વિભિન્નકાલતા છે. તેથી તેમનું સ્વરૂપ ભિન્ન હોવાથી તેમની વચ્ચે એકરૂપતા સંભવી શકતી નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૪