________________
(જો !) હે ગૌતમ ! (છવિદા સંસારસંભાવના વીત્રા પૂor) સંસારદશા પન્ન - (સંસારી) goષના છ પ્રકાર કહ્યા છે, (તંદા) જે પ્રકારે આ પ્રમાણે છે – (पुढविकाइया, एवं जहा जीवाभिगमे जाव समत्तकिरियं वा, मिच्छत्तकिरियं वा) પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પયેતના છ પ્રકારના સંસારી જીવે કહ્યા છે. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું. સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ કિયા' સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (નીવા છત્રિદા પુરપી-રાત્રિ) (૧) જીવેના છ પ્રકાર, (૨) પૃથ્વીકાયના છ પ્રકાર, (૩) પૃથ્વીના ભેદની સ્થિતિ, (૪) ભવ સ્થિતિ, (૫) સામાન્યકાય સ્થિતિ, (૬) નિર્લેપના. (૭) અણગારની યક્તવ્યતા, (૮) સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા વગેરેનું તેમાં નિરૂપણ કર્યું છે. (મંજે ! ! ત્તિ) “હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપની વાત બિલકુલ સત્ય છે” એમ કહીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ–જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે, તેથી સૂત્રકાર આ સૂત્રમાં સંસારી જીની વકતવ્યતાનું કથન કરે છે – “રાશિ નજરે બાર વં વાસી રાજગૃહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા ત્યાંથી શરૂ કરીને “ગૌતમ સ્વામીએ વંદણુ નમરકાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ” ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
- “ વિષાણાં મને ! સંસારમવામા ગોવા પuત્તા? " હે ભદન્ત! સંસાર દશામાં પડેલા જીવે – એટલે કે સંસારી છે કેટલા પ્રકારના કહ્યા છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે – “જાન રિસા સંસારસદના જ્ઞા TWNTRા છે ગૌતમ! સંસારી જીવ છ પ્રકારના કલા છે, “ia? તે છ પ્રકાર નીચે પ્રમાણે છે – “વિજયા પd a finfમારે નિિરવું જ મિરજીનિ જા ક્વીકાયિક, અપકાયિક તેજરકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને ત્રસકયિક, એ છ પ્રકારના જીવનું જીવાભિગમ સૂત્રમાં જે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે સમસ્ત કથન સમ્યકત્વ ક્રિયા અને મિત્વ કિયા સુધીના વિષયમાં અહીં પણ ગ્રહણ કરવું. જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે – “ જુદીજાફિયા ના તણાયા' સંસારી જીવના પુથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યતને છ પ્રકાર છે.
પ્રશ્ન – “સે જિં તું વિઝા?? હે ભદન્ત ! પૃથ્વીકાય છવ કેટલા પ્રકારના છે.
ઉત્તર – વિઘા દિg gora? હે ગૌતમ ! પૃથ્વીકાયિક છે બે પ્રકારના છે. “તા તે બે પ્રકારે નીચે પ્રમાણે છે - “મરિયા , વાવNિIYશા, ઈત્યાદિ-' સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર (પૂલ) પૃથ્વીકાયિક ઈત્યાદિ કથન ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્યાં એવું કહ્યું છે કે – જે તીરે અને સમાજ માં ક્રિયા પૂરૂ એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે
” –- સમાજિર્ષિ ના બિછિિ વા કાંતો તે સમ્યકત્વ ક્રિયા કરે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૧.