________________
છે શું સંમત હોય છે, કે અસંમત હોય છે, કે સંયતાસંમત હોય છે? (ચમ) હે ગૌતમ ! (બીવા નવા વિ, સંજયા , સંજયા સંજયા વિ તિuિળ વિ) જીવો ત્રણે પ્રકારના હોય છે-સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંતાસંયત પણ હોય છે. (gવ નવ વUTag તર માધવ ના જાળિયા, ગwા વદ તદેવ તિuિr વિ મયa) આ વિષયનું પ્રજ્ઞાપના સૂત્રમાં જે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં વૈમાનિક પર્ય-તના જીવના વિષયમાં પણ કથન સમજવું. અને તે ત્રણેના અ૯પમહત્વનું કથન પણ એ જ પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. (નીવાળ મા Éિ પવરવાળા, પચવવા, પરવાળાપરવા?) હે ભદન્ત ! જે પ્રત્યાખ્યાની હોય છે, અપ્રત્યાખ્યાની હોય છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે ? (Tોવા ) હે ગૌતમ! (નીવા ઘરવાળી વિ. ઉત્તાિ ાિ) છ પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે. ( HUક્ષા વિ તિuિr fજ) એ જ પ્રમાણે મનુષ્ય પણ ત્રણે પ્રકારના હોય છે. (પંક્વેિરિતિરગોળી મારૂવાલા) પંચેન્દ્રિય તિર્યોમાં પહેલા ભંગનો અભાવ હોય છે–એટલે કે તેઓ પ્રત્યાખ્યાની હતા નથી. (સજે બાદ તેમના ચાચરવાળા) વૈમાનિક પર્યંતના બાકીના બધાં છો અપ્રત્યાખ્યાની હેાય છે. (સિત મંતે ! વા ઘરવાળા વાવ વિસાદિયા 7) હે ભદન્ત ! તે પ્રત્યાખ્યાનો, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવમાંના કયા કયા જી કયા કયા જીવ કરતાં ઓછાં છે? યાવત કયા કયા છે કરતાં વિશેષાધિક છે? (નોરમા !) હે ગૌતમ (વ્યવ જ્ઞા पच्चक्खाणी, पच्चक्खाणापच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चखाणी अणंत
Mir) પ્રત્યાખ્યાની છ સૌથી ઓછાં હોય છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણું હોય છે અને અપ્રત્યાખ્યાની અનંતગણું હોય છે. (પંચિંદિય तिरिक्खजोणिया सव्वत्थोवा पच्चक्खाणापच्चक्खाणी, अपञ्चक्खाणी असंखेज y) પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છ ઘણાંજ ઓછાં હોય છે, અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે અસંખ્યાતગણુ હોય છે. (મgણા સથવા पच्चक्खाणी, पञ्चक्खाणापच्चक्खाणी संखेज्जगुणा, अपञ्चक्खाणा असंखेज्जगुणा) પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં હોય છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણું હોય છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણી હોય છે.
ટકાથ– મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ માં સંયતત્વ આદિની સંભાવના હવાથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા સંયત, અસંત આદિની વકતવ્યતા પ્રકટ કરે છેઆ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેર્ષવા of મ!િ લિં વંઝા, સંપા, સંગાવંજ ?” હે ભદન્ત ! જીવો શું સંયત હોય છે, કે અસંગત હોય છે? કે સંયતાસંયત હોય છે?
સાવધ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા હોય એવાં જીવેને સંયત કહે છે. વળી તેમને માટે બીજો શબ્દ “સર્વવિરતિ” છે. જે જ સાવદ્ય વ્યાપાર (પ્રવૃત્તિથી નિવૃત્ત થયા હિતા નથી તેમને “અસંત” કહે છે. જે જીવમાં આણુવ્રતની અપેક્ષાએ થોડા સંયમભાવને સદભાવ હોય છે અને મહાવ્રતને અભાવે થડા સંયમભાવને અભાવ હોય છે, આ રીતે સંયમ અને અસંયમ, એ બને અવસ્થાના સદ્ભાવવાળા જીવને સંયતાસંયત કહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૫