________________
જોય!” હે ગૌતમ! “જીવા . ૩રંગા વિ. સંજયાના રિ રિતિક વિ” જી ત્રણ પ્રકારના હોય છે સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંતાસંયત પણ હોય છે. “g guru, તદેવ માવદ નાવ
માળિયા આ અભિશાપથી શરૂ કરીને વૈમાનિક પર્યન્તના જીના સંયત, અસયત અને સંયતાસંયત વિષયક જે પ્રકારનું પ્રતિપાદન પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં કરવામાં આવ્યું છે, તે પ્રકારનું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઇએ. ૨૪ દંડકનું પ્રતિપાદન કરવા માટે જે આલાપકે ત્યાં આપવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે- શાળ भंते ! किं संजया, असंजया, संजयास जया ?' 'गोयमा ! णो संजया, असंजया
નો સંગારંજ ઇત્યાદિ. “હે ભદન્ત! નારક જ સંયત હોય છે, અસંયત હોય છે, કે સંયતાસંગત હોય છે?” હે ગૌતમ ! નારક છવો સંયત હોતા નથી, સંયતાસંયત હેતા નથી, પણ અસંયત હોય છે. એ જ પ્રમાણે વિમાનિક પર્યાન્તના આલાપકે પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં આપેલા આલાપક પ્રમાણે સમજવા. “ANT વામાં તક તિ િવ માળિયનું સંયત, અસંયત અને સંયતાસંયતના અલ્પબહુવનું કથન પ્રજ્ઞાપના સૂત્રમાં જે પ્રમાણે આપવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનુક્રમે સામાન્ય જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની સંયતતા, અસંયતતા અને સંચતાસંયતતાની અપેક્ષાએ અહીં પણ અહ૫બહત્વનું કથન થવું જોઈએ. જેમકે સયત જીવો સૌથી ઓછાં છે, સંયતાસંયત છવો અસંખ્યાતગણુ છે અને અસંગત જીવો અનંતગણુ છે. પંચેન્દ્રિય તિર્યામાં સંતાસંચિત છે સૌથી ઓછાં છે અને અસંયત છ અસંખ્યાતગણુ છે. મનુષ્યમાં સંયત છો સૌથી ઓછાં છે, સંયતાસંયત મનુષ્યો સંખ્યાતગણુ છે, અને અસંવત મનુષ્યો અસંખ્યાતગણું છે. પ્રત્યાખ્યાની આદિથી યુકત હોય એવા જીવ જ સંયત આદિ વિશેષાથી વિશેષિત કરી શકાય છે. તેથી સૂત્રકાર પ્રત્યાખ્યાન વિશેષની વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે- ગીતમ હવામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “જીવા જં મતે ! જિં પચવવા, ગાવવાળી, વાવાળા પચરવા?? હે ભદન્ત ! જીવો શું પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે? પ્રત્યાખ્યાની એટલે પ્રણાતિપાત આદિથી વિરકત થવાના વતવાળા હેવું. જે છે એવા પ્રકારના વ્રતથી રહિત હોય છે તેમને અપ્રત્યાખ્યાની કહે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા!? હે ગૌતમ! “નવા વરાણા , તિfoળ વિ છો પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે. એટલે કે કેટલાક છે એવાં હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ વ્રતથી યુકતા હોય છે, કેટલાક છો એવા પણ હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ વ્રતથી રહિત હોય છે, અને કેટલાક કેટલેક અંશે પ્રત્યાખ્યાનથી ચુકત હોય છે. અને કેટલેક અંશે અપ્રત્યાથી યુકત હોય છે. આ વાત તે સામાન્ય જીવની અપેક્ષાએ કહેવામાં આવી છે. હવે સૂત્રકાર મનુષ્યની અપેક્ષાએ આ પ્રમાણે કહે છે- “g
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૬