________________
ભોગવ્યા વિના નાશ ન થઈ શકે એવું કર્યું છે, અથવા વેદનક્રિયામાં તેને સ્થાપિત કરી દીધું છે. – જેનું વહન કરવાનું શરૂ કરી દીધું છે, એવાં છને જાતિનામ નિધત્તાયુષ્ક જીવો કહે છે. આ ચાર ભંગ જાતિનામ સાથે થાય છે. એ જ પ્રમાણે ગતિ, સ્થિતિ, અવગાહના આદિ પાચની સાથે પણ ૪-૪ ભંગ (વિક૬૫) કરી લેવા. તે દરેકના ચાર, ચાર ભંગ થતા રહેવાથી પાંચના મળીને ૨૦ ભંગ થાય છે. તેમાં જાતિનામ સાથેના ચાર ભંગે ઉમેરવાથી ૬ પદના કુલ ૨૪ ભંગ થાય છે. હવે સૂત્રકાર પાંચમે ભંગ પ્રકટ કરે છે“ ના નિદા ? “જાતિ ગોત્ર નિધત્તા” જે છે એ જાતિ અને ગેત્રને નિધા કર્યા હોય છે એવાં જીવોને “જાતિગોત્રનિહર” કહે છે. એકેન્દ્રિય આદિ જાતિને વેગ્ય જે ગોત્ર–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર છે, તેને જાતિગોત્ર કહે છે. આ જાતિગત્રને જે છએ નિધત્ત - પ્રકૃટ બંધવાળું – કરેલ છે, તે જીવોને જાતિગોત્રનિધત્તા કહે છે. એજ પ્રમાણે અન્ય જાતિનામ આદિ પાંચ પણ સમજવા. “ના નિત્તાવા” આ છઠ્ઠો ભંગ છે. જાતિગોત્રની સાથે જે જીવોએ આયુને નિધ કર્યું છે, તેમને જાતિગોરાનિધત્તાયુષ્ક કહે છે. એ જ પ્રમાણે બીજાં પાંચ વિષે પણ સમજવું. સાતમે ભંગ આ પ્રમાણે છે. “ના નિદત્તા જે છેવોએ જાતિ અને ગોત્ર – નીચગોત્ર અને ઉચત્રને નિતરા સંબંદ્ધ કર્તા છે, નિકાચિત કર્યા છે અથવા વેદનક્રિયામાં સ્થાપિત કર્યા છે, એવાં છને “જાતિગોત્ર નિયુકત” કહે છે. એ જ પ્રમાણે ગતિ આદિ પાંચને વિષયમાં પણ સમજવું. આઠમો ભંગ આ પ્રમાણે છે-“નારનદત્તાવા? “જાતિગેત્ર નિધત્તાયુષ્ક” જે જીવોએ ઉત્તમ જાતિ અથવા અધમ જાતિની સાથે, અથવા ઉગેત્ર કે નીચત્રની સાથે આયુને નિકાચિત કર્યું છે, એવાં જીવેને
જાતિગેત્રનિધકતાયુષ્ક” કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પાંચ પદે વિષે પણ સમજવું. નવમ ભંગ આ પ્રમાણે છે. “નારૂનામનો નિત્તા “જાતિનામ ગોત્ર નિધર” જે જીવાએ જાતિ નામ અને ગેત્રને નિધત્ત કરેલ હોય છે, એવાં જીવોને “જાતિનામગોત્રનિઘર” કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પાંચ પદો વિશે પણ સમજવું.
- દસમો ભંગ આ પ્રમાણે છે- “ના નામોનિદા ” જે છાએ જાતિ નામ અને ગેત્રની સાથે આયુને નિધત્ત કર્યું છે, એવાં જીવોને “જાતિનામત્રનિત્તાયુષ્ક” કહે છે.
એજ પ્રમાણે ગતિ આદિ પાંચ પદોના વિષયમાં પણ સમજવું. અગિયારને ભંગ આ પ્રમાણે છે- “બારુ નામ જોનારાઓ જે છાએ જાતિનામ અને ગેત્રને નિયુક્ત કર્યા છે- નિકાચિત કર્યા છે, એવા ને ૮ જાતિનામ ગાત્ર નિયુક્ત ” જીવ કહે છે. એ જ પ્રમાણે ગતિ આદિ પાંચ પદેના વિષયમાં પણ સમજવું. આ ૧૧ પ્રશ્ન છે. તે ૧૧ પ્રશ્નના મહાવીર પ્રભુએ સ્વીકારાત્મક (હકારવાચક) ઉત્તર આપ્યાં છે એમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૧.