________________
પચ્ચીસ પદે થાય છે. ૨૫ પદોમાં – એટલે કે સમુચ્ચય જીવથી શરુ કરીને વૈમાનિક પર્યન્તના ૨૫ પદમાં પણ એજ પ્રમાણે સમજવું. એ જ પ્રમાણે સમુચ્ચય જીવથી શરૂ કરીને વૈમાનિક પર્યન્તના ૨૫ પદેને અનુલક્ષીને બીજાં પણ પાંચ દંડકને પ્રત્રનેત્તર રૂપે કહેવા જોઈએ.
પહેલાં નિધરા ષક રૂ૫ (જાતિનામ નિધથી લઈને અનુભાગ નામ નિધન પર્યન્તા ૬ પદોની અપેક્ષાએ) પ્રથમ દંડકને પ્રગટ કરીને હવે સૂત્રકાર નિધત્તાયુષ્ક
કરૂપ દ્વિતીય દંડકનું કથન કરે છે-“નીવા . નાનામનિદત્તાણા, ગાવ વધુમામના નિરરાડા?” હે ભદન્ત! શું જીવ જાતિના નિધત્તાયુક હોય છે? (H) અનુભાગ નામનહરાયુષ્ક હોય છે ? એટલે કે જાતિનામની સાથે જે છોના આયુને નિધત્ત – વિશિષ્ટ બંધવાળું કર્યું છે, એવાં તે જીવને “જાતિનામ નિધત્તાયુક કહેવામાં આવેલ છે. તથા અનુભાગ નામની સાથે જે જીવનાં આયુને નિધન કર્યું છે, એવાં જીવને અનુભાગ નામનિધત્તાયુષ્ક કહ્યા છે. અહીં “યાવત’ પદથી “ગતિ, સ્થિતિ, અવગાહના, અને પ્રદેશ” એ નિધત્તાયુકેનાં નામ ગ્રહણ કરવામાં આવ્યાં છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે “જી હે ગૌતમ! “નાનામનિદત્તા૩યા વિ, નાવ જુમાનામનિદત્તાણા વિ જીવ જતિમાન નિધરાયુષ્ક પણ હોય છે, (વાવ) અનુભાગનામ નિહત્તાયુષ્ક પણ હોય છે. અહીં વાત પદથી ગતિનામનિધત્તાયુષ્ક આદિ ચાર પદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. “ અરે ના કાળજાળ આ ૬ સંખ્યાવાળું નિધરાયુષ્કરૂપ દંડક નારથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ પદેના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે નિધરાનું ૬ પ્રશ્નોત્તરેવાળું પહેલું દંડક અને નિધત્તાયુષ્કનું ૬ પ્રશ્નોત્તરેવાળું બીજું દંડક બને છે. તે બને દંડકના કુલ ૧૨ આલાપક થાય છે, એજ વાત સૂત્રકારે
પડ્યું વાઇસ માળિયના આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. તેમાંથી પહેલા બે દંડકે તે, સૂત્રકારે પ્રકટ કર્યા જ છે, છતાં પણ ૧૮૦૦ ભંગે (વકલ્પો) ની સંખ્યાને સ્પષ્ટરૂપે સમજાવવાને માટે તેઓ ફરીથી તે બને દંડકે પ્રનેત્તરરૂપે પ્રકટ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન – નવા મંત્તે ! જિં નાનામનિષત્તા ?' હે ભદત ! શું જીવ જાતિનામ નિધરા હોય છે?” આ પહેલો ભંગ છે. વારુ નામ દિશા " હે ભદન્ત ! છવ શું જાતિનામ નિધત્તાયુષ્ક હોય છે?” આ બીજો ભંગ
છે. “બીવાળું ! É બારૂનામ નિત્તા?” “હે ભદન્ત ! શું જીવ જાતિનામ નિધત્ત હાથ છે?” આ ત્રીજો ભંગ છે. “જાતિનામ નિધત્ત” નું તાત્પર્ય - જેમણે જાતિ નામને નિયુક્ત નિતરાષ્ટ્ર સંબદ્ધ કર્યું છે, નિકાચિત કર્યું છે, અથવા વેદનક્રિયામાં નિયુકત કર્યું એવાં ને જાતિનામ નિયુકત કહાં છે.
ચેાથે ભંગ– “જાતિનામ નિત્તા જેમણે જાતિનામની સાથે આયુને નિકાચિત કર્યું છે – એટલે કે ભગવાને જ (વેદન કરીને જો નાશ કરવા ગ્ય કર્યું છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
४०