SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નેફળ' અંતે! નેહજી વખંડ, ખો અનેરૂપ નેત્તુ વપ્ન’” ‘નોયમાં ! arre desee उववज्जइ, णो अनेरइए नेरइएस उववज्जइ , જે નારક હાય છે તેજ નૈયિકામાં ઉત્પન્ન થાય છે, અનૈયિક નૈરિયામાં ઉત્પન્ન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગતિ, આયુ અને આનુપૂર્વીના ઉદ્દય એક સાથે થઇ જાય છે. તેથી જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યો કે હે ભદન્ત ! નૈયિક નૈયિકામાં ઉત્પન્ન થાય છે કે અનૈરમિકનેાકેામાં ઉત્પન્ન થાય છે”, ત્યારે મહાવીર પ્રભુએ તમને જવાબ આપ્યા કે “ હે ગૌતમ ! જે જીવે પહેલાં ગૃહીત ભવમાં જ નરકાયુને બંધ કયા હાય છે, એવા તે જીવ તે ગૃહીત ભવમાંજ તે પ્રકારના આયુને ખૂંધ થઈ જવાને કારણે તેના પ્રથમ સમયમાં સ`વેટ્ટુન થતાં જ નારક કહેવાવા માંડે છે. તથા નારકાદિ આયુના સહચારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્માંના પણ નારક આદિ આયુના પ્રથમ સમયમાંજ ઉદય થઇ જાય છે. તેથી જ એમ માનવામાં આવે છે કે નારક જ નારકામાં ઉત્પન્ન થાય છે.” અહીં આયુબંધમાં જે ષટ્ર વિધતા (છ ભેદ) પ્રકટ કરવામાં આવી છે તે એ વાતને પ્રકટ કરે છે કે આયુ મધથી અભિન્ન છે. તેનું પણ કારણ એ છે કે જે આયુ જીવની સાથે બંધદશાને પ્રાપ્ત થાય છે, એજ યાચુ કહેવાય છે. ‘ટૂંકમો નાય તેમાળિયાળ' 'હે ભદન્ત! નારાના કેટલા પ્રકારના આયુબ ધ કહ્યા છે ?' આ પ્રમાણે નારકથી શરૂ કરીને વૈમાનિક પર્યંતના ૨૪ દડકામાં આયુના ખંધ વિષયક નાત્તર રૂપ આલાપક કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકોનું ૧, ભવનપતિઓના ૧૦, પૃથ્વી આદિ સ્થાવરના પ, વિકલેન્દ્રિયના ૩, તિયંય પંચેન્દ્રિયનું ૧, મનુષ્યનું ૧, વાનભ્યન્તરનું ૧, જ્યોતિષિકનું ૧ અને વૈનિકોનું ૧, એમ ૨૪ કડકા છે. તે ૨૪ દડકામાં આયુધ વિષયક પ્રશ્નાત્તરરૂપ આલાપક કહેવા જોઇએ. જેમ કેનેપાળ અંતે ! વિષે આચયંત્રે ત્તે ?” ઇત્યાદિ. અહીં એક પ્રકારના કના અધિકાર ચાલૂ હાવાથી તે કર્માંથી વિશેષિત (યુકત) એવાં જીવાદિ પદોના ખાર ઈંડાને સૂત્રકાર પ્રગટ કરે છે-નીવાળું મંતે ! જિ નાર નામ નિદત્તા નામ અનુમા નામ નિત્તા ? '' હે ભદન્ત ! શું જીવા એવાં હાય છે કે જેમણે જાતિનામને નિષિક્ત કર્યુ હાય છે અથવા જાતિનામને વિશિષ્ટ બાંધવાળું કર્યું." હેાય છે, (યાવત) અનુભાગ નામ નિધત્ત કયુ હાય છે? આયુના દલિકાના જે વિપાક છે તેનું નામ અનુભાગ છે, આ અનુભાગરૂપ જે જે નામ-પરિણામ છે તેને ' અનુભાગ નામ કહે છે. અથવા અનુભાગ રૂપ જે નામકમ છે તેને ‘અનુભાગ નામ' કહે છે. આ અનુભાગ નામ જેમણે નિધત્ત (નષિક્ત) કરેલ હાય છે, તેમને અનુભાગ નામ વિદ્યત્ત કહે છે. અહીં યાવત્ પથી ગતિનામ નિધત્ત, સ્થિતિ નામ નિધત્ત, અવગાહના નામ નિધત્ત અને પ્રદેશનામ નિધત્ત ” આ પદ્માના સંગ્રહ થયા છે. ગૌતમ સ્વામીના ઉપયુ ક્ત પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે— “નાથમાં !” હે ગૌતમ! “ નાનામનિદત્તા વિનાયક અનુમાનનામનિદત્તા વિ” હે ગૌતમ! જીવ જાતિનામ નિધત્ત પણ હાય છે, ગતિનામ નિધત્તા પણ હાય છે, સ્થિતિનામ નિધત્ત પણ હાય છે, અવગાહના નામ નિધત્ત પણ હાય છે, પ્રદેશ નામ નિંધા પણ હાય છે અને અનુભાગ નામ નિત પણ હોય છે. . “ ટૂંકમાં નાય તેમળિયાં ; આ છ દડક વૈમાનિક પર્યન્તનાં પદો વિષે સમજવા. અહીં સમુચ્ચય જીવથી લઇને વૈમાનિક સુધીનાં ૨૫ પટ્ટો ગ્રહણ કરાયા છે. એ સૌની વ્યાખ્યા પહેલાં ખતાવ્યા પ્રમાણે જ છે. વિશેષતા આ પ્રમાણે છે. જાત્યાદ્રિ નામેાની જે સ્થિતિ છે, જે પ્રદેશ છે, જે અનુભાગ છે. તે સ્થિત્યાદિ નામ, અવગાહના નામ અને શરીરનામ એવું આ એક વમાનિક પન્તના સમુચ્ચય દંડક એક અને દડક બન્ને છે, દંડક છે. અને મળીને ૨૫ ૨૪ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૩૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy