________________
दसणधारे अरहा जिणे केवली जीवे वि जाणइ पासइ, अजीवे वि जाणइ पासइ' નીચેના ભાગમાં વિરતીર્ણ, વચ્ચેથી સંકીર્ણ અને ઉપરથી ઉર્ધ્વમુખે મૂકેલા મૃદંગના જેવા આકારવાળા આ શાશ્વતલેકમાં ઉત્પન્ન થયેલા જ્ઞાન (કેવળજ્ઞાન) અને દર્શનને ધારણ કરનારા અહંત જિન કેવલી ભગવાન જીવપદાર્થને પણ જાણે છે અને દેખે છે, તથા અજીવ પદાર્થને પણ જાણે છે અને દેખે છે. “તો પછી સિરૂ, નાવ ચાં
ને ત્યાર બાદ બાકીનાં અઘાતિયાં કર્મોને નાશ કરીને તેઓ સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, સમસ્ત કમેને આત્યંતિક ક્ષય કરીને તેઓ સમસ્ત દુ:ખોના અંતકર્તા થઇ જાય છે. સ. ૨ છે
શ્રમણોંપાસકોં કા યિાકે સ્વરૂપકા વર્ણન
શ્રમણોપાસકની વકતવ્યતા– સમળવારા જ મંતે ઇત્યાદિસૂત્રાર્થ- (સમળવાર મં! સામારૂક્ષ સમોવરસ अच्छमाणस्स तस्स णं भंते ! किं इरियावहिया किरिया कजइ, सांपराइया किरिया
S?) હે ભદન્ત! કેઈએ શ્રાવક છે કે જે શ્રમણે પાસક છે, જેણે સામાયિક કરેલી છે, અને જે સાધુના રહેઠાણમાં ઉપાશ્રયમાં બેઠેલે છે, એવા શ્રાવકને હે ભદન્ત! કઇ ક્રિયા લાગે છે? શું તેને ઐયંપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? (નોચના!) હે ગૌતમ! ( રૂરિયાદ ક્લિરિયા વા, સાપરાયા લિરિયા
નg ) તે શ્રાવકને અર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે. (સે જઇ જાવ સાંપરા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તે શ્રાવકને અર્યાપથિકી કિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે? (નોની )હે ગીતમ! (સમોવાસા i સામારૂસ સમોવIV ગચ્છમાસ आया अहिगरणी भवइ, आयाहिगरणवत्तियं च णं तस्स णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ, से तेणटेणं जाव संपराइया) શ્રમ પાસક કે જે સામાયિક કરી ચૂક્યા છે અને સાધુના રહેઠાણરૂપ ઉપાશ્રયમાં બેઠેલે છે, તેનો આત્મા અધિકર (અધિકરણ યુકત ) – કષાયવાળે - હેય છે, અને કષાયયુકત આત્માવાળો હેવાથી તે શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયાજ લાગે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે શ્રાવકને આયંપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે.
ટીકાથ– પહેલાના પ્રકરણને અ-તે (ii ) આ પદ દ્વારા ક્રિયાનું કથન કરવામાં આવ્યું છે. શ્રમણોપાસક (શ્રાવક) ક્રિયાયુકત હોય છે, તે કારણે સૂત્રકાર આ સૂત્રદ્વારા શ્રમણે પાસકની વકતવ્યતાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮
૦