SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “સમોસાન ક્રૂ ઇ મરે! સામાગુચક્કસ સમોસા ગરમાળa” હે ભદન્ત! કેઈ એક એવો શ્રમણે પાસક છે કે જેણે સામાયિક કરી છે અને તે ઉપાશ્રયમાં બેઠેલે છે, “તક્ષvi અંતે ! જિં તુરિયાવદિયા જિરિયા રૂ” એવા તે શ્રમણોપાસક (શ્રાવક) ને શું ઐયપથિકી ક્રિયા લાગે છે? કે “ સં શા કિરવા સારુ?” સાંપરાયિકી ક્રિયા લાગે છે? ઔપથિકી ક્રિયા કેવળ યોગનિમિત્તક જે હોય છે. આ ક્રિયા અગિયારમાં, બારમા, અને તેમાં ગુણસ્થાનવાળા જ કરે છે. આ આત્માઓના કષાયનો અભાવ થઈ જવાથી તેમને તો કેવળ સતાવેદનીય કર્મને જ બંધ થાય છે. તેથી તે ક્રિયા સાતવેદનીય કર્મના બંધસ્વરૂપ હોય છે. તેનું કારણ યંગ હોય છે, અને તે સ્પન્દન, ગમન આદિ દ્વારા જન્ય હોય છે. અહીં શરૂ એટલે લાગે છે એવો અર્થ સમજ. જે ક્રિયા કષાયને નિમિત્તે થાય છે તે ક્રિયાને પાયિદી ક્રિયા કહે છે. કષાયાને જ ‘સપરાય’ કહે છે. આ કષાયને જ્યારે સદભાવ હોય ત્યારે કર્મના બંધની કારણભૂત જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા કર્મત્વની પરિણતિરૂપ નિવડે છે. ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે મા!” હે ગૌતમ “ો ફરિયાફિયા શિરિયા શરૂ, જેણે સામાયિક કરી છે અને જે ઉપાશ્રયમાં બેઠેલે છે એવા શ્રમણોપાસકને (શ્રાવકને) ઐયંપથિકી કિયા લાગતી નથી, પરંતુ “સાંપરાજા જિરિયા ગg સાંપરાયિકી કિયા જ લાગે છે. હવે આ પ્રકારના જવાબનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે – “ર ળ નાગ સાંપરાજા?? હે ભદન્ત! એવું આપ શા કારણે કહો છો કે સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા તે શ્રાવકને એર્યાપથિકી કિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે ? તેને ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે ‘જોયા” હે ગૌતમ ! “સમોવાસાસ | સામાન્સ સમોવરસ અરજીમાણસ માવા ચાર ” સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા શ્રમણોપાસકને (શ્રાવકનો) આત્મા અધિકાર હોય છે. એટલે કે કષાયના કારણભૂત હળ, શકટ (ગાડું) આદિ અધિકાવાળે હેય છે–એટલે કે કષાયવાળ હોય છે. તે કારણે “ગાનાદિરા ત્તિ ii તન્ન જો રિવાદિયા જિરિયા SS કષાયના કારણભૂત હળ, શકટ (ગાડું) આદિ નિમિત્તને લીધે તેનામાં કષાયયુક્તતા હોય છે. તે કારણે તે શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સંઘરાજા પિયા જ સાંપરાયિકા કિયા લાગે છે. કારણ કે તે આત્મા કષાયથી યુકત હોય છે. “રે તેણદેvi ના સંપાદક હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા શ્રાવકને અર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિકી ક્રિયાજ લાગે છે . ૩ શ્રમણોપાસકની વિશેષ વક્તવ્યતા“સમોવાસાસ [ મંતે!” ઈત્યાદિ સૂત્રાર્થ (સમળવારસ i મંતે પુરવાર તorouસામે પરવાઇ મ હે ભદન્ત! કેઈ એક શ્રમણોપાસક શ્રાવકે પહેલેથી જ ત્રસજીવોની હિંસાને ત્યાગ કર્યો છે, (કુર સામે અપાવી મફ) પણ પૃથ્વીકાયિક જીવોની હિંસાને ત્યાગ કર્યો નથી. તે જ પુર રવીનાને તરં પાનું વિઝિા સે મિંરે ! હં મઝુજર) હવે ધારે તે શ્રાવકથી પૃથ્વી ખોદતાં ખોદતાં એક ત્રસજીવને વધ થઈ જાય, તે શું તે શ્રાવકે ત્રસજીવની હિંસા શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy