SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાના જે પ્રત્યાખ્યાન કર્યા હતા તેમાં તે વ્રતમાં) શું અતિચાર (દોષ) લાગે છે? ( go સમ) હે ગૌતમ! એવું બનતું નથી. ( રવજુ રે તલ્સ મતિયા સાઉદ૬) અસાવધાનતાને કારણે થયેલે તે ત્રસછવને વધ તે શ્રાવકના ત્રસજીવની હિંસાનાત્યાગરૂપ વ્રતનું ખંડન કરતો નથી. ( સવાસર નં મં! પુરવાર वगस्सइसमारंभे पञ्चक्खाए, से य पुर्वि खणमाणे अण्णयरस्स रुक्खस्स मूलं છિન્ના-સે મંતે તે વર્ષ મફવરફ?) હે ભદન્ત ! જે શ્રમણોપાસક શ્રાવકે પહેલેથી જ વનસ્પતિકાચિક જીવોની હિંસાને પરિત્યાગ કર્યો હોય, એવા શ્રાવક વડે પૃથ્વીને ખોદતાં ખેદતાં કેઇ વૃક્ષનું મૂળ કપાઈ જાય તે શું તેણે વનસ્પતિકાયિકની હિસા ન કરવાનું જે વ્રત લીધું છે તેનું ખંડન થશે? (Tો રુદે સમદે-જો વહુ તરન્ન કરાયણ મા) હે ગૌતમ ! એવું બનતું નથી. અસાવધાનતાથી તે વૃક્ષનું મૂળ છેદાઈ જવાથી તે શ્રમણોપાસકના વનસ્પતિકાયિકેની હિંસાના પરિયાગરૂપ વતનું ખંડન થતું નથી ટીકાથ-શ્રાવક વિષેનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારને વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાનું કથન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે– “Hવાસપાસ ગં મંતે! પુવાનેર તાપ સમાને પરવાઇ મારૂ હે ભદત ! જે શ્રમણોપાસકે (શ્રાવકે) પહેલેથી જ ત્રસપ્રાણસમારંભ (ત્રસજીની હિંસા) નો પરિત્યાગ કરવો. “ as સમાજે અન્નવસ્થા અને પૃથ્વીકાયિક જીવોની હિંસાને પરિત્યાગ કર્યો નથી. “જ રવમાને ગયાં તi Sા વિદ્ધિસેન્ના” એવો તે ત્રસ જીવવધ પ્રત્યાખ્યાનવાળો અને પૃથ્વીકાયિક જીવવધ અપ્રત્યાખ્યાનવાળે શ્રાવક, જે પાવડા કે કેદાળી વડે પૃથ્વીને ખેદતાં હતાં અજાણતા કે એક ત્રસછવને વધ કરી નાખે તે “સે મંતે ! તેં વો ગતિવર શું તે શ્રાવકે ત્રસજીવને વધ ન કરવાનું જે વ્રત લીધું છે તે વ્રતમાં અતિચાર (દેષ) લાગે છે ખરો ? શું એ રીતે ત્રસજીવની હિંસા થઈ જવાથી તેના ગ્રતનું ખંડન થાય છે ખરું? મહાવીર પ્રભુ તેમને જવાબ આપે છે કે ને પદે રે હે ગૌતમ! એ વાત બરાબર નથી. “જો હું રે તરસ ચવાણાપ માપદ એટલે કે તે પ્રમાણે પાસકના વ્રતનું એ પ્રકારની પરિસ્થિતિમાં ખંડન થતું નથી. તેનું કારણ એ છે કે ત્રસજીવની હિંસા ન કરવાના વ્રતવાળા તે શ્રાવકે જાણી જોઈને તે હિંસા કરી નથી. તે શ્રાવક તે ત્રસછવને મારવાને માટે સંકલ્પપૂર્વક પ્રવૃત્ત થયે ન હતું, પણ અજાણતા જ તેનાથી તે ત્રસજીવને વધ થઈ ગયે હતું. તેથી તેના વ્રતને અતિચાર (દે) લાગતા નથી. દેશવિરતી શ્રાવક કે જે ત્રસજીની હિંસાનો ત્યાગ કરે છે તે “હું જાણી જોઈને ત્રસજીવની હિંસા નહીં કરું? એ રીતે જ ત્રણહિંસાના ત્યાગનું વ્રત લે છે. તેથી દેશવિરતી શ્રાવક કે જેણે ત્રસછવના શ્રી ભગવતી સૂત્ર : ૫ ८२
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy