SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ લોક કે સંસ્થાન આદિ કે સ્વરૂપ કા વર્ણન લોકસંસ્થાન વકતવ્યતાજિયંટિv મતે! ઢોr Youત્તે?” ઇત્યાદિસૂત્રાર્થ– (ક્રિાંઠિvi ! ઢોર voળ ? હે ભદન્ત! કનું સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે? (નોરમા !) હે ગૌતમ! ( guદ્રાસંદિપ દા વિભિન્ન ગાત્ર ૩ ૩૪ પુજાપારસંદિg) જેના ઉપર કળશ મૂકયા હેય એવાં ઊંધા પાડેલા શકરાના જે લેકને આકાર છે. એટલે કે નીચે શકરાને ઊંધું પાડીને રાખવામાં આવે અને તેના ઉપર કળશને ગોઠવવામાં આવે તે જેવો આકાર બને છે, એ જ આકાર આ લેકનો છે. એજ વાતની વધુ સ્પષ્ટતા આ સૂત્રાશ દ્વારા કરવામાં આવી છે. (દા વિસ્થિને ગાત્ર ૩ ૩ પ્રારંgિ ) આ લેક નીચેના ભાગમાં વિરતીર્ણ છે, વચ્ચેથી સંકીર્ણ (સંકુચિત) છે અને ઉપરના ભાગમાં ઉર્ધ્વમુખવાળા મૃદંગના જેવા આકારવાળે છે. (તં િવ i સાસચંતિ ગણિ દે ચિન્નતિ બાર જ ૩૮ મુજબ સંકિર્થાત) આ પ્રકારના નીચેથી વિસ્તીર્ણ અને ઉપરથી ઉર્ધ્વમુખવાળા મૃદંગના જેવા આકારવાળા આ શાશ્વત લેકમાં (૩quળનાર્દૂસળધરે ગા ગિને વસ્ત્ર) ઉત્પન્ન જ્ઞાન, દર્શનવાળા જિન કેવલી (નારે કિ બાજુ ઘાસ, વન વિજ્ઞાન પાસ તો પછી સિફ નાવ ચંત રેડ) ને પણ જાણે છે અને દેખે છે, અજીવોને પણ જાણે છે અને દેખે છે. ત્યાર બાદ તેઓ સિદ્ધપદને પામે છે અને સમરત દુખના અંતક બને છે. ટીકાથ– જીવોમાં આહારકતા અને અનાહરકતા વિશેષ રૂપે લેકમાં જ હોય છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં લેકના સંસ્થાન (આકાર)નું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “સિnિi મતે રોr quત્તે ? હે ભદન્ત! લેકનો આકાર કે કહ્યો છે? ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “જોઇના! હે ગૌતમ! “મુદív go સુપ્રતિષ્ઠક સંસ્થિત (આકારનો) લેક કહ્યો છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- એક શર્કરાને અથવા દી કરવાના માટીના કેડિયાને નીચે ઊંધું પાડીને ગોઠવવામાં આવે અને તેના ઉપર એક કળશ (ઘડે) ગોઠવવામાં આવે તે જે આકાર બને છે તે આ લોકનો આકાર છે. એવા આકારને “સુપ્રતિષ્ઠક સંસ્થાને કહે છે. તે આકાર કે હોય છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે દેરા વિસ્થિને જાત્ર ૩ ૩ સુમારસંgિ” આ લેકને અભાગ વિરતીર્ણ છે અને ઉર્વભાગ ઉર્વ મુખે રાખેલા મૃદંગના જેવા આકારનો છે. આ સુત્રાંશ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ લેક જેટલે નીચે વિસ્તૃત છે એટલો વિસ્તૃત ઉપર નથી. અહીં “ જાન્ન થાત? પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે- “ વિત્ત, વિજે, ગ gઝર્થાલંકાઇટિઝ, મકશે વવફાવિદિ આ પદોના અર્થ પહેલાં આવી ગયા છે. સંક્ષિai સાસણ लोगंसि, हेट्ठा वित्थिनांसि जाव उप्पिं उड्ढं मुइंगागारसंठियंसि उप्पण्ण नाण== શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy