SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ णो संपराइया किरिया कज्जइ, जस्सणं कोह, माण, माया, लोभा अवोच्छिना भवति, तस्स णं संपराइया किरिया कन्नइ, णो इरियावहिया किरिया कज्जइ) જેના ક્રાધ, માન, માયા અને લાભ ક્ષીણુ થઈ ગયા હૈાય છે એવા સાધુને અય્યપથિકી ક્રિયા લાગે છે–સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. પણ જે સાધુના ક્રોધ, માન, માયા અને લેાભ ક્ષીણ થયા હાતા નથી એવા સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે છેઐŕપથિકી ક્રિયા લાગતી નથી. (માથ્રુત્તરીયાળસરિયાવહિયા શિયિા ાપુ, મુખ્ત રીયમાનસ સેવાવા જિયિા પ્નઽ) સૂત્રના આદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર સાધુને ઍર્વાપથિકી ક્રિયા લાગે છે, પણ જે સાધુ સૂત્રના આદેશથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેને સાંપરામિકી ક્રિયા લાગે છે. (àળ ઉઘુત્તમેવ યિા છે તેાદુળ) આ પ્રકારની ઉપયોગ રહિત અવસ્થાવાળા સાધુ સૂત્રના આદેશથી વિરૂદ્ધ હોય એવી પ્રવૃત્તિ કરે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે એવા સાધુને અય્યપશિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે. ટીકા- કબ ધના અધિકાર ચાલુ હાવાથી કમ બન્ધની ચિન્તાવાળા સાધુની ક્રિયાનું વકતવ્ય સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ યુ છે, ગૌતમ સ્વામી સાધુની ક્રિયાને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે 'अणगारस्स णं भंते ! अणाउतं गच्छमाणस्स वा चिद्यमाणस्स वा, નિશીયમાપન ના, તુચક્રમાળસ્ત્ર વા' હે ભદન્ત ! જે અણુગાર (સાધુ) ઉપયેગથી ( આત્મજાગૃતિથી, સાવધાનતાથી ) રહિત છે, અને એ પ્રકારની સ્થિતિમાં જે તે ગમનક્રિયા કરતા હાય, ઉઠતા બેસતા હોય તથા પડખું ખદલતા હાય, તયા 'अणाउतं वत्थं पडिग्गई, कंबलं, पायपुञ्छणं गेव्हमाणस्स वा, निक्खिवમાળસ્ત્ર વા ઉપયેગરહિત સ્થિતિમાં જ તે સાધુ વસ્ત્ર, પાત્ર, કંખલ અને પ્રાદમાંછન (રજોહરણ અને પ્રમાજિકા)ને ગ્રહણ કરતા હોય તથા મૂકતા હાય, ના તસ્સ ઉં भंते! कि ईरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?" તે સાધુને અાઁપથિકી ક્રિયા લાગે છે, કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ગમનાદિ ક્રિયાઓ કરતા તથા વસ્ત્રાદિને ગ્રહણ કરતા અથવા મૂકતા સાધુ દ્વારા ચેાગનિમિત્તઃ જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાને ઐર્યાથિકી ક્રિયા' કહે છે, અને આદર કષાયાને પરિણામે ઉદ્ભવતી અથવાં ખાદર કષાયાને સદૂભાવ હાય ત્યારે જે ક્રિયા થાય છે, તે ક્રિયાને સાંપરાયિકી ક્રિયા કહે છે. અહીં પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે ‘ઉપયાગરહિત અવસ્થામાં સાધુ જે જે ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓને લીધે તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે, કે ઐય્યપથિકી ક્રિયા લાગે છે ?” તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- શૌયમા! જો ફરિયાિ શિરિયા ની હું ગૌતમ એવા સાધુને ઐથિકી ક્રિયા લાગતી નથી. તેનું કારણુ નીચે પ્રમાણે છે. ઐ*પથિકી કિયા તા ચેાનિમિત્તષ્ઠ જ કરાતી હોય છે. કષાયનિમિત્તક હોતી નથી, કારણ કે દસમાં ગુણસ્થાન સુધી જ કષાયનું અસ્તિત્વ રહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૯૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy