________________
આલાપકે સમજવા. “ જંત્ર તંહ ને આ રીતે નારકથી લઈને વૈમાનિક સુધીના ૨૪ પદના તથા એક સમુચ્ચય જીવપદનું, એવી રીતે ૨૫ પદમાંના પ્રત્યેક પદોના પાંચ પાંચ આલાપક સૂત્ર સમજવા. આ રીતે કુલ ૧૨૫ આલાપક સત્રો બનશે. પ્રત્યેક પદના જે પાંચ આલાપક સૂત્ર કહ્યાં છે તે નીચે પ્રમાણે સમજવા- (૧) “ તપ કરે દુઃખી જીવ દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટ થાય છે, (૨) “કુવવ (વં પરિવાર દુઃખી છવ દુઃખજનક કમને બધી તરફથી ગ્રહણ કરે છે એટલે કે તેને નિધત્તાદિ અવસ્થાવાળું બનાવે છે. (૩) સુધી હું જે દુ:ખજનક કર્મવાળો છવ દુઃખજનક કર્મની ઉદીરણ કરે છે. (૪) કુદરતી તે દુઃખજનક કર્મવાળે જીવ દુ:ખજનક કર્મનું વદન (અનુભવ) કરે છે. (૫) “ફુવી સુર્ય નિજ દુઃખી જીવ દુઃખજનક કર્મની નિર્જ કરે છે. ઉદીરણા, વેદના અને નિર્જરાનું કેવું સ્વરૂપ હોય છે તે પહેલાં કહેવામાં આવ્યું છે. જે સૂ, ૭ છે
અનગાર કે વિષયમેં વિશેષ કથન
અણુગારની વિશેષ વકતવ્યતાનારસ f સંસે!ઇત્યાદિ
સત્રાર્થ (અનારસ if wતે ? આજકરં છમાસ વા, चिट्ठमाणस्स वा, निसीयमाणस्स वा, तुयट्टमाणस्स वा, अणाउत्तं वत्थं पडिग्गई कंबलपायपुंछणं गेण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?) હે ભદન્તા ઉપયોગ રહિત અવસ્થામાં ગમન કરનારે, ઉઠનારે, બેસનારો, પડખું બદલનારે, તથા ઉપગ રહિત અવસ્થામાં જ (અસાવધાનીથી) વસ, પાત્ર, કંબલ, પાદપ્રોંછન (રજોહરણ તથા પ્રર્માજિક) ગ્રહણ કરનાર અને મૂકનાર સાધુને શું એયપથિકી ક્રિયા લાગે છે, કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? તોયના!) હે ગૌતમ! ( રૂરિયાણા જિરિયા ૩, સંવપક્યા જિરિયા જ) એવા સાધુને અપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે. (જે રા.) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે એવા સાધુને અપથિકી ક્રિયા લાગતી નથી પણ સાંપરાચિકી યિા લાગે છે? (ચા !) હે ગૌતમ ! (વરસ જે દ– माण-माया-लोभा वोच्छिन्ना भवंति, तस्स णं इरियावडिया किरिया कजइ,
શ્રી ભગવતી સૂત્ર : ૫