SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમાં, બારમાં, અને તેમાં ગુણસ્થાને રહેલા ઉપશાન્ત મહિવાળા, ક્ષીણ મેહવાળા અને કેવલીને જ અપથિકી ક્રિયા લાગે છે. ત્યાં તે ક્રિયા કેવળ સાતવેદનીય કર્મને કારણે થાય છે. ઉપગ રહિત અવસ્થામાં પ્રવૃત્તિ કરનાર સાધુ અપથિકી ક્રિયા કરતો નથી પણ સાંપરાયિકી ક્રિયા જ કરે છે-એટલે કે એવા સાધુને ઐયપથિકી ક્રિયા લાગતી નવા, નારાણા જિરિયા જગ પણ સાંપરાયિકી દિયા લાગે છે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે તે પટ્ટ? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે એવા સાધુને અયપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરયિકી ક્રિયા લાગે છે? એટલે કે એવા સાધુની ક્ષિાને અપથિકી ક્રિયા કેમ કહેતા નથી? મહાવીર પ્રભુ જવાબ આપે છે કે “જયના! છે ગૌતમ! “વરસ , મા, માયા, હોમ, વોરિના જે સાધુના કંધ, માન, માયા અને લાભ સર્વથા ક્ષીણ થઈ ગયા હોય છે, અથવા ઉપશાન થઈ ગયા હોય છે, “ ri રિયારૂયા શિરિયા વાર તે સાધુ દ્વારા ઐયપથિકી ક્રિયા થાય છે, તથા “વસે i લોદ, માળ, માયા, જેમાં વરિજી મર્ધાત” જે સાધુના કંધ, માન, માયા અને લેભ ક્ષીણ થયા હોતા નથી, અથવા ઉપશાન્ત થયા હતા નથી એવા અક્ષણ અથવા અનુપશાન ઠેધ, માન, માયા અને લેભવાળા સાધુ દ્વારા સંપરૂચ જિરિયા વાળ સાંપરાયિકી ક્રિયા કરાય છે – ઐયપથિકી ક્રિયા થતી નથી. “ગદાયુક્ત નિયમvસ ફરિયાદિ ક્રિક્રિયા શકન જે સાધુ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી અને શાસ્ત્રના આદેશ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે, એવા સાધુ દ્વારા અર્યાપથિકી ક્રિયા જ થાય છે. પરંતુ ચાર્જ નીયમારા સંપાયા રિયા શકન જે સાધુ શાસ્ત્રોક્ત રીતે વર્તવાને બદલે શાસ્ત્રના આદેશની વિરૂદ્ધની પ્રવૃત્તિ કરે છે – કષાયને કારણે સંયમની યથાર્થ રીતે આરાધના કરતા નથી, તે સાધુ દ્વારા સાંપરાયિકી ક્રિયા થાય છે. તેના દ્વારા અપથિકી ક્રિયા થતી નથી. હવે આ વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે- જે જ વરરા રિયાસે તેvi હે ગૌતમ! ઉપગરહિત શ્રમણ શાસ્ત્ર વિરૂદ્ધનું જ આચરણ કરતે હોય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે અસમવહિત (ઉપયોગ રહિત) તે શમણને સાંપરાયિકી ક્રિયા લાગે છે, તેને અપથિકી ક્રિયા લાગતી નથી. સૂ ૮ ! શ્રી ભગવતી સૂત્ર : ૫ ८४
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy