________________
અમ્હારાદિ દોષ રહિત આહારાદિ કા નિરૂપણ
અંગારાદિ ષવિજત આહારાદિ વકતવ્યતા“મને ! સફેદ ઈત્યાદિ –
સુત્રાર્થ (સાંગાસન સંપૂમરત, સંગીયortવોસ પામી રસ છે કરે guળજો ) હે ભદન્ત! અંગારદોષ સહિત, ધૂમદેષ સહિત અને સંજના. દોષથી દૂષિત આહાર–પાણીનું લક્ષણ કર્યું કહ્યું છે?
(ામા !) હે ગૌતમ! ( નિજ વા નિ વા કુળw असण-पाण-खाइम-साइमं पडिगाहेत्ता मुच्छिए, गिद्धे, गढिए, अज्झेववण्णे ગાણા ગાદ) જે કોઈ સાધુ કે સાધ્વી પ્રાસુક (અચિત્ત) અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂ૫ ચતુર્વિધ આહારની પ્રાપ્તિ કરીને તેમાં મૂર્ણિત, લાલુપ, ગ્રથિત અને આસકિત થઈને તેને પિતાના ઉપગમાં લે છે, (ga i mયમા ! સરે પામોને) તે હે ગૌતમ! એવા આહાર પાર્થને અંગાર દેષ યુક્ત માનવામાં આવે છે. ( of निग्गंथे वा निग्गंथी वा फासु-एसणिज्ज असण-पाण-खाइम-साइमं पडिग्गाहिता महया अप्पत्तियं कोहकिलामं करेमाणे आहारं आहारेइ-एस गं જો મા ! સ ને ! પામીને) જો કોઈ નિગ્રંથ (સાધુ) કે નિર્ચથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાધ અને સ્વાદ્ય રૂ૫ ચતુર્વિધ આહારને પ્રાપ્ત કરીને ક્રિોધથી ખિન્ન થઈને અતિશય અપ્રીતિ (ધૃણા) પૂર્વક પોતાના ઉપયોગમાં લે છે, તે હૈ ગૌતમી તે સાધુના તે આહારપાણીને ધૂમદષવાળા માનવામાં આવે છે. जे णं निग्गंथे वा जाव पडिग्गाहेत्ता गुणुप्पायणहेउं अण्णदव्वेणं सद्धिं संजोएत्ता आहारं आहारेइ, एस गं गोयमा ! संजोयणा दोसदुढे पाणभोयणे) જે નિગ્રંથ (સાધુ) અથવા નિર્ચથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય આહારને પ્રાત કરીને તેને સ્વાદિષ્ટ બનાવવાને માટે બીજા દ્રવ્યની સાથે મેળવીને ખાય છે, હેિ. ગૌતમ! તે સાધુ કે સાધ્વીના આહારને સંયેાજના દોષથી દૂષિત માનવામાં આવે છે.
(अस गं गोयमा ! सइंगालस्स समस्स संजोयणा दोसदुट्ठरस पाणमोચારક અદ્દે પm) હે ગૌતમ ! સાહગાર. સધૂમ અને સમાજના દેવથી દૂષિત આહાર-પાણીનું ઉપર કલા પ્રમાણેનું લક્ષણ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૫