________________
___ (अह भंते ! वीइंगालस्स, वीयधूमस्स संजोयणादोसविप्पमुक्कस्स पाण મોવાસ રે ગ ?) હે ભદન્તા અંગાર દેષ રહિત, ધૂમદેષ રહિત તથા સંજના દેષરહિત આહારપાણીના કયાં કયાં લક્ષણે કહ્યાં છે?
(નોરમા !) હે ગૌતમ! ( if નિઝથે વા ના હિત મુરિજી જાવ સાદા, પણ જોયા! ઉદ્દે મોદ) જે સાધુ કે સાધ્ધી પ્રાસુક અને એષણીય અનાદિ આહારને પ્રાપ્ત કરીને મછ, લોલુપતા, આસક્તિ આદિથી રહિત થઇને તેને પોતાના ઉપયોગમાં લે છે, એવા સાધુના તે આહાર-પાણીને અંગારદેષ રહિત માનવામાં આવે છે. જે પ નિ જે વાં, નિઝાંથી વા વાવ पडिग्गाहेत्ता णो महया अप्पत्तियं जाव आहारेइ, एस णं गोयमा ! वीयधूमे જઈમો) જે સાધુ અથવા સાવી પ્રાસુક અને એષણીય અનાદિ ચતુવિધ આહારને પ્રાપ્ત કરીને અપ્રસન્નતા અને કેને ત્યાગ કરીને સંતોષપૂર્વક ખાય છે, એવા સાધુના તે આહાર-પાઈને ધૂમદેવ રહિત કહેલ છે. જે જ નિ જે વાં निग्गंथी वा जाव पडिग्गाहेत्ता जहा लद्धं तहा अहारं आहारेइ, एस णं નોના સંયોરિણપુર TVમોય) જે નિર્ચય (સાધુ) કે નિગ્રંથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય ચતુર્વિધ આહારને લાવીને તેને સ્વાદિષ્ટ બનાવવા માટે બીજાં દ્રવ્ય સાથે તેનું મિશ્રણ કરતા નથી, પણ ભિક્ષાવૃત્તિમાં જેવા આહારપાણીની પ્રાપ્તિ થાય છે, એવા આહાર પાણીને જ પોતાના ઉપયોગમાં લે છે, તે સાધુસાધ્વીના આહારપાણીને સંજના દોષથી રહિત માનવામાં આવે છે. ([ મોય! वीइंगालस्स, वीयधूमस्स, संजोयणादोसविप्पमुक्कस्स पाणभोयणस्स अट्ठ पगणने) હે ગૌતમ! અંગારદેષ રહિત, ધૂમદેષ રહિત અને સંજનાદેષ રહિત આહારના આ પ્રકારનાં લક્ષણો કહ્યા છે.
ટકાર્થ- અણગાર અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં તેને દેષયુક્ત આહારાદિનું પ્રતિપાદન કર્યું છે – ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “મદ મને ! સરંજાર, કપૂમ, સંચાલિતદુદાસ પામોથળસ મટ્ટે પત્તે ?? હે ભદન્ત! સિદ્ધાંતમાં કહ્યું છે કે અંગાર દેષયુકત, ધૂમ દેષયુક્ત અને સંજના દેષયુકત આહારનો સાધુઓએ પરિત્યાગ કરે જોઈએ. તે હે ભદન્તા અંગાર દેષયુક્ત આહારના, ધૂમ દેષયુકત આહારના અને સંજના દોષયુકત આહારના લક્ષણે કયાં ક્યાં છે? જે અણગાર આહાર વિષયક રાગની અગ્નિથી પ્રજવલિત થઈને પિતાના ચારિત્રરૂપ ઇન્જનને અંગારા જેવું કરી નાખે છે, એવા તે સાધુને અંગારા જે કહ્યો છેઆ અંગારાની સાથે વિદ્યમાન જે આહાર–પાણી છે તેમને એ કારણે જ સાહેગાર (અંગાર યુકત) કહ્યા છે. આ અંગાર દેષયુક્ત આહારનું લક્ષણ છે, તથા ચારિત્રરૂપ ઇધનમાં ધૂમના હેતુરૂપ હોવાથી ઠેષને અહીં કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ ધૂમરૂપ માનવામાં આવેલ હોવાથી તે બુમરૂપ દ્વેષની સાથે વિદ્યમાન જે આહારાદિ હોય છે તેમને સઘૂમ આહારપાણી કહે છે. પ્રાપ્ત કરેલા આહારને સ્વાદિષ્ટ બનાવવાને માટે બીજાં પદાર્થો સાથે મેળવીને ખાનાર અણગારના આહારને સજના દોષયુકત આહાર કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૬