________________
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- મા! હે ગૌતમ! જે જ નિrછે વા નિ થી ના પMિ જે નિગ્રંથ (સાધુ) અથવા નિર્ચથી (સાધ્વી) પ્રાસુક (અચિત્ત નિર્જીવ), તથા એષય (એષણદોષથી રહિત)
સબ-વા-વફ-સાફ પવિતા અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારને ગ્રહણ કરીને “છિg, ગધે, નહિ, ગોવાને આહાર વિષેના દેષથી અનભિજ્ઞ (અજાણ્યા) હેવાને લીધે તેમાં નિરન્તર મૂચ્છભાવ,
લુપતા, આસકિત અને ચિત્તની એકાગ્રતા રાખીને મારા ગાદ તેઓ તેને આહારરૂપે ઉપયોગમાં લે છે.
“re of mોચના ! સારું પામોને” હે ગીતમાં આ પ્રકારની ભાવનાથી સાધુ દ્વારા જે ભેજનાદિને ગ્રહણ કરવામાં આવે છે, તે ભેજનાદિને અંગારદોષથી યુક્ત આહાર કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશસ્ત આહારને વખાણું વખાણીને ખાવામાં આવે છે તે આહારને અંગારેષ યુકત આહાર કહેવામાં આવે છે. જે કે તે આહાર પ્રાસુક (અચિત્ત) અને એષણાય છે, પરંતુ તેમાં સાધુ આદિની જે અધિક મમતા, લુપતા આદિ જે રાગાદિ પરિણતિ છે, તે પરિણતિથી યુકત હોય એવા સાધુ, સાધ્વી દ્વારા લેવામાં આવેલો તે આહાર અંગારદેષ યુકત થઈ જાય છે તેમ સમજવું.
હવે સૂત્રકાર ધૂમદેષયુકત આહારનું સ્વરૂપ સમજવતાં કહે છે કે
“લે of નિ વા, નથી વા, થાણુણs , વાળ, માફક, સાફ ઘહિmદિત્તા જે સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાત અને વાઘરૂપ ચતુર્વિધ આહારને ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને
મા વરદં વિશ્રામાં માને માદાર યાદ” તેને અત્યંત અપ્રસન્નતા પૂર્વક ક્રોધ અને ઉદ્વિગ્નતા પૂર્વક, મેં બગાડીને ખાય છે–એટલે કે અપ્રશસ્ત આહારની પ્રાપ્તિ થતાં જે સાધુ ક્રોધ, ઉદ્વિગ્નતા આદિ ભાવોથી યુક્ત થઈને અપ્રસન્નતા પૂર્વક તે આહારને પિતાના ઉપયોગમાં લે છે, “સ ગોથા સઘને પાપમયને તે સાધુના આહારને ધમષ યુકત માનવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુએ અપ્રશસ્ત આહારની પ્રાપ્તિ થાય ત્યારે કેધ અથવા અપ્રસન્નતા રાખ્યા વિના શાતિ અને સંતોષથી તે આહાર ઉપયોગમાં લેવા જોઈએ. પણ જે સાધુ અપ્રશરત આહારને ખાતી વખતે મોં બગાડે છે કે કેધ કરે છે કે અપ્રસન્નતા અનુભવે છે તે પિતાના સંયમને બાળીને જાણે કે પિતાયા સંયમને ધૂમાડે કરી નાખે છે. માટે એવા આહારને ઘૂમદેષ યુકત આહાર કહ્યો છે. હવે સંજના દેષથી દૂષિત આહારનું સ્વરૂપ સમજાવતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
લે નિ નાં નાવ વિના જે સાધુ અથવા સાધ્વી પ્રાસુક
શ્રી ભગવતી સૂત્ર : ૫
८७