SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અને એષણીય અનાદિ ચતુર્વિધ આહાર ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને “ggવવું Ingrદ્ર સદ્ધિ સંપૂરા સાદા સાદા તેને રવાદિષ્ટ બનાવવાને માટે અન્ય સિનગ્ધ આદિ દ્રવ્ય સાથે તેનું મિશ્રણ કરીને ખાય છે, “સા જોગમ! નીચTTો પામો એવા તે આહાર-પાનને સયાજના દોષથી દૂષિત માનવામાં આવે છે. અg f mયમી! ફં , સધકક્ષ, અંગોયના દુદાસ પામોયસ અ quળ ઉપર્યુંકત ત્રણ દેષથી યુક્ત આહારનું સ્વરૂ૫ સમજાવીને સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! અંગારદેષ સહિત આહાર-પાણીના, ધૂમદેષ સહિત આહાર-પાણીના અને સંજનદેષથી દૂષિત આહારપાણીનાં ઉપર કહ્યા પ્રમાણેનાં લક્ષણે સમજવા. હવે સૂત્રકાર ઉપર્યુકત ત્રણ દેથી રહિત આહારનું પ્રતિપાદન કરવાને માટે નીચેના પ્રશ્રનેત્તર આપે છે ગૌતમ સ્વામીને પ્રશ્નન- “ગદ અંતે! તીરંદા , વીઘધન, संजोयणा दोसविप्पुमुकस्स पाणभोयणस्स के अट्टे पण्णचे ?' જે આહારપાણ અંગારદેષથી રહિત હોય છે, એવા આહારપાઈને વીતાગાર આહાર કરે છે. હે ભદન્ત! અંગારદોષ રહિત આહાર એટલે શું ? ધૂમદોષ રહિત આહાર એટલે શું? સંયોજનાદેષ રહિત આહાર એટલે શું? એ ત્રણે પ્રકારના આહારના લક્ષણે જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા! હે ગૌતમ ! 'जेणं निग्गंथे वा जावपडिग्गाहेत्ता अमुच्छिए जाव आहारेई' ने साधु मया સાધ્વી પ્રાસુક, એષણય આહારને ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને અમૂર્શિત, અલેલુપ, અનાસક્ત અને અનેકાગ્રતા આદિ ભાવ પૂર્વક આહારના ઉપગમાં લે છે, “ve it જોયા! રીજ પાપમોચને તે સાધુ સાધ્વીને આહારને અંગારાષથી રહિત માનવામાં આવે છે, અહીં પહેલી વખત જે “ના પદને પ્રવેગ થયે છે તેને દ્વારા નીચને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે- “વિત નિર્ણથી સાળી વા નાણું ૌણય , પાન, વારિકામાં બીજી વખત વપરાયેલા જ પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે- “અમૃદ્ધ, અપ્રથિત, ચનષ્ણુન્ન આ રીતે મૂચ્છ, આસક્તિ આદિ ભાવથી રહિત અવસ્થામાં કરાયેલા આહારને “અંગારદેષ રહિત’ કહ્યો છે. “જે નિજ જે વા નિથી વા નાવ હત્તા જો મયા માં નાવ મારૂ છે ગૌતમ! જો કોઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાસ્થરૂપ આહાર ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને મધ્યસ્થ ભાવથી અને સંતોષ પૂર્વક ખાય છે – અપ્રશસ્ત આહાર પ્રાપ્ત થયે હોય તે પણ ક્રોધ અને અપ્રસન્નતાનો ત્યાગ કરીને ખૂબ સંતેષપૂર્વક તેને ઉપયોગમાં લે છે, એવા તેના આહારને ધૂમદેષરહિત આહાર કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy