SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ બાદ 'जेणं निग्गथे वा निग्गथी वा जाब पडिग्गाहेत्ता जहा लद्धं तहा आहारं હૈ ગૌતમ! જે નિ ́થ (સાધુ) અથવા સાધ્વી પ્રારુક અને એષણીય અશાન, પાન, ખાદ્ય અને વાદ્યરૂપ આહારને પ્રાપ્ત કરીને, જેવી સ્થિતિમાં પ્રાપ્ત થયા હાય એવી સ્થિતિમાં જ ખાય છે એટલે કે આહારને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સ્નિગ્ધ આદિ દ્રવ્યાનું મિશ્રણ કરતા નથી, एस णं गोयमा ! संजोयणादोस વિષ્વધ્રુવને પાળમાંયને તા એવી સ્થિતિમાં જે આહાર-પાણીના ઉપયોગ કરવામાં આવે છે, તે આહારપાણીને સંચાજના દોષથી રહિત માનવામાં આવે છે. 6 હવે સૂત્રકાર ઉપર્યુકત કથનના ઉપસ ંહાર કરતા કહે છે કે- દસ હું નીયમા ! बीइंगालस्स, बीणधूमस्स, सयोजणादोसविप्पमुस्स पानभोयणस्स अहे पण शे' હે ગૌતમ ! અંગારરહિત આહારનાં, ધૂમદેષરહિત આહારનાં, અને સંયાજનાદોષરહિત આહારનાં લક્ષણે ઉપર કા પ્રમાણે સમજવા. ાસુ લા ક્ષેત્રાતિક્રાંતાદિ આહારક સ્વરૂપ કા નિરૂપણ ક્ષેત્રાતિકાન્તાદિ આહારની વક્તવ્યતા‘અદ ન મતે! વેત્તાફ્ટ તત્ત્વ' ઇત્યાદિન સૂત્રા-(અર નું મંતે! વેજ્ઞાવંતક્સ, જાજા શસ્ત્ર, મળતસ, પમાડનાર તરણ પામીયળસ કે ગઢે વળત્તે ? ) હે ભદન્ત ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગીતિકાન્ત, અને પ્રમાણાતિકાન્ત આહાર-પાણીના શે। અથ થાય છે? (નોયમા !) હે ગૌતમ ! (લેન્નાથવા, નિળથી વા હાજીનિં असण, पाण, खाइम, साइमं अण्णुगए सूरिए पडिग्गाहेत्ता उग्गए सुरिए आहारं આહા ફ્ સ ગ ગોયમા ! વિજ્ઞાાતે વાળમોયને) જો કોઇ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાઘરૂપ ચતુર્વિધ આહારને સુદિય પહેલાં ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને સૂય થયા પછી તેને પાતાના આહાર તરીકે ઉપયોગમાં લે છે, તે તે સાધુ-સાધ્વીના એવા આહાર-પાણીને ક્ષેત્રાતિક્રાન્ત કહેવાય છે. (जेणं निग्गंथो वा जान साइमं पढमार पोरिसिए पडिग्गाहेता पच्छिमं पोरिसिं उपायणाचा आहार आहारेइ, एस णं गोयमा ! कालाव्यंते पाणभोयणे ) જો કાઇ સાધુ અથવા સાધ્વી પ્રાણુક અને એષણીય અશન, પોન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારને દિવસના પહેલે પહેારે લાવીને છેલ્લા પહેાર સુધી રાખી મૂકીને પછી તેને આહાર કરે, તે હૈં ગૌતમ ! તે પ્રકારના આહારને કાલાતિકાન્ત ભાજન કહે છે. ( जेणं निग्गंथो वा जाव साइमं पडिग्गहित्ता परं अद्धजोयण मेराए वीकमावइत्ता બોદારમાદારેક, સ ાં નોયમા! મળ્યા તે પાળમોયને) જો કાઇ સાધુ અથવા સાધ્વી પ્રાસુફ અને એષણીય આશનાદિ ચતુર્વિધ આહારને પ્રાપ્ત કરીને ચેાજનની મર્યાદાની મહાર જઈને આહાર તરીકે વાપરે છે, તે હે ગૌતમ! તેમના તે આહાર પાણીને સર્પાતિકાન્ત ભાજન કહે છે. તે સ ંનગ્નથો વા નિાંથી ા હાજી एसणिज्जं जाय साइमं पडिग्गाहित्ता पर बत्तीसाए कुक्कुडिअंडगन्यमाणमेत्ताणं શ્રી ભગવતી સૂત્ર : ૫ ૯૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy