________________
( જો ફળકે સમઢે ) હે ગૌતમ ! એવું સંભવી શકતુ નથી. વિદ્યુત્તેસ્સેળ અંતે ! देवे असमोहरणं अप्पाणेणं त्रिसुद्धलेस्सं देवं देवि अन्नयरं जाणइ पासइ ? ) હે ભદન્ત ! વિશુદ્ધ વૈશ્યાવાળા દેવ શું અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા બન્નેમાંથી કાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે? (જો ફળકે સમઢ) હે ગૌતમ ! એ વાત પણ સ`ભવી શકતી નથી. ( ત્રિમુદ્ધહેન્સેન્ भंते! देवे समोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देवि अनयरं जाण પાસરૂ ? ) હે ભદન્ત ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ શુ ઉપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને અથવા તે બન્નેમાંના કોઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે ! ( દંતા, નાળ પાસ ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા અવિરુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે અન્નેમાંના કોઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. (વં વિદ્યુત્તેમેળ અંતે ! તેવે સમોદળ ગળાનેળ વિદ્યુછેલ્લું તેવું ગાયાં બાળરૂ વાસરૂ?) હે દન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ શુ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ વૈશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે બન્નેમાંના કેાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે ? (દંતા, નાળર્ TIFF ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે ખન્નેમાંના કોઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. ( विसुद्ध लेस्सेणं भंते! देवे समोहया समोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं કૃષિ અત્રચર નાળર વાપૂર ? ) હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ શું ઉપયુકતઅનુપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને, અથવા બન્નેમાંના કાઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે? (દંતા, નાળફ પાસટ્ટ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેસ્સાવાળાદેવ ઉપર્યુકત અનુપયુકત આત્મદ્વારા અવિશુદ્ધ લેસ્યાવાળા દેવ અને દેવીને, અથવા બન્નેમાંના કેઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. વિયુદ્ધØસેળ અંતે! देवे समोहया समोहरणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं देत्रिं अन्नयरं जाण પાસઽ ?) હે ભદન્ત ! વિશુદ્ધલેશ્માવાળા દેવ શું ઉપર્યુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્માવાળા દેવ અને દેવીને, અથવા અન્ય કેાઈને જાણી શકે છે અને રખી શકે છે ? (દંતા, યિ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુક્ત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે બન્નેમાંના કાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. (ત્રં કિલ્લુદ્િધદિન બાળમન પાસ,
èÄ પદં બાળફ સફ) આ રીતે પહેલા આઠે ભંગા ( વિકલ્પા ) દ્વારા દેવ જાણતા નથી અને દેખતેા નથી, પણ છેલ્લા ચાર ભંગા દ્વારા જાણે છે અને દેખે છે. (સેર્ચ અંતે સેવ મંતે! ત્તિ) હું બદન્ત આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદ્દન્ત ! આપે જે કહ્યું તે સથા સત્ય છે.
ટીકાથ– દેવના અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તરા પ્રકટ કરે છે— ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે
આ વિષયનું વિશેષ
શ્રી ભગવતી સૂત્ર : ૫
વિમુદ્ધ છેલ્સેળ અરે!
૫૬