________________
પાવાઝ્મા પાવજીવવાનસંગુત્તા નંત્તિ ? હે કાલેદાયી! એ જ પ્રમાણે જીનાં પાપકર્મો પાપફળવાળાં - દુઃખરૂપ ફળવાળાં જ હોય છે, સુખરૂપ ફળવાળાં હતા નથી. કારણ કે કારણની અનુસાર જ કાર્ય થાય છે એ નિયમ છે. તેથી પાપકર્મરૂપ કારણ પિતે જ જ્યારે મૂલતઃ દુરસ આદિરૂપ અવસ્થાવાળું હોય છે, તે તેનું પરિણમન પણ દુઃરસ આદિરૂપ થાય તેમાં નવાઈ જેવું શું છે ?
હવે કાલેદાયી શુભકર્મના વિપાક વિષે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે'अत्थिणं भंते ! जीवाणं कल्लाणा कम्मा कल्लाणफलविवाग संजुता कन्जति?' હે ભદન્ત ! જેનાં કલ્યાણ કર્મો– (શુભકર્મો, કલ્યાણજનક કર્મો) શું કલ્યાણરૂપ ફલવાળાં (સુખલક્ષણ ફળ પરિણામરૂપ વિપાકવાળાં) હેાય છે? ઉત્તર– “દંતા, ગથિ હે કાલેદાયી! જના કલ્યાણજનક કમ્ સુખલક્ષણફળ પરિણામરૂપ વિપાકવાળા જ હોય છે.
હવે કાલેદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ મત્તે નવા થરાળા ગાઢ જ્ઞાતિ ? હે ભદન્ત! જીવોના કલ્યાણક સુખલક્ષણ ફળ પરિણામરૂપ વિપાકવાળાં કેવી રીતે હોય છે ? ઉત્તર- “શારા હે કાલેદાયી ! 'से जहा नामए केइपुरिसे मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउल' જેમકે કેઈ પુરુષ સુંદર, કડાહી આદિમાં ઘણું સારી રીતે પકાવવામાં આવેલા, ૧૮ પ્રકારના શાક આદિથી યુકત હોય એવાં તથા કડવી, તુરી અદિ ઔષધિઓથી યુકત હોય એવા ભેજનનો આહાર કરે છે. તે તે ભેજન “ પિન્ન કડવા, તુરા આદિ સ્વાદવાળી ઔષધિઓથી મિશ્રિત હોવાને કારણે ગાવાપુ નો મદg” શરૂઆતમાં મીઠું લાગતું નથી – તે ભેજનને પ્રારંભિક સંસર્ગ ચિકર લાગતું નથી, તો પૂછી परिणममाणे२ सुरूवत्ताए सुवन्नत्ताए जाव मुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो२ જિમ પણ જ્યારે તે ભેજનનું ધીરે ધીરે પરિણમન થવા માંડે છે, ત્યારે તે ભેજનનો આસ્વાદ કરનાર વ્યકિતને માટે તે વારંવાર સુરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, સુંદર વર્ણરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, સુગંધિરૂપ, સુરસરૂપ, સુસ્પર્શરૂ૫ અને સુખરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, પણ એ પ્રકારનું ભેજન દુઃખરૂપ અવસ્થાને માટે કારણભૂત બનતું નથી. “gવાર જરા હે કાલેદાયી ! તે ઔષધમિશ્રિત ભજનની જેમ, “બીવા જા"ારૂવાયવેરો ના વાળ, વિવેછે, Rાવ બિરછી સંપત્તિ વિશે પ્રાણાતિપાત વિરમણ, (યાવત) પરિગ્રહ વિરમણું, (આસક્તિને પરિત્યાગ) કોઈને ત્યાગ, અને મિથ્યાદર્શન શલ્ય પર્વતના પાપકર્મોને ત્યાગ, શરૂઆતમાં તે જીને કષ્ટમય લાગે છે, પરંતુ “તો પંછા રિમાર yવત્તા, નાવ નો સુવરવત્તા મુન્નોર પબિન જ્યારે તેમનું પરિણામ ભેગવવાને સમય આવે છે, ત્યારે તે પોતાના પરિણામકાળે સુરૂપરૂપે, સુંદર વર્ણરૂપે, સુરસરૂપે, સુસ્પર્શરૂપે તથા સુખરૂપે પરિણમન કરતા રહે છે- દુઃખરૂપે પરિણમન કરતો. નથી. “ ર૪ રાજવાડું! લીલા શાણા રાજ્જા જાવ નંતિ હે કાલેદાયી! આ રીતે જીવોના કલ્યાણકર્મો કલ્યાણુફળરૂપ વિપાકવાળાં હોય છે. સૂ. ૩
આ રીતે શુભ અને અશુભ કર્મો પિતતાના શુભ અને અશુભ ફલરૂપ વિપાકથી યુકત હોય છે એવું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અગ્નિ આરંભક બે પુરુષોના દૃષ્ટાન્ત દ્વારા મહાકર્મ આદિમાં અલ્પ-બહુવનું પ્રતિપાદન કરે છે.
મંતે ! કુરિવાર ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૧