SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાને પાછા ફર્યા. “ તે જોવા મળી રે ૩યા જયારું સેવ મારં ભરાવીને તેને કુવાનજી ત્યાર બાદ કેઇ એક સમયે કાદાયી અણગાર જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવ્યા. “વારિછતા ત્યાં આવીને તેમણે સમાં મä મહાવીરે વંઢ, નમેં સરૂ શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ કરી અને નમસ્કાર કર્યો, વંદ્રિત્તા નથંનિત્તા અને વંદણા નમસ્કાર કરીને ‘વં વાણી’ તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- “અસ્થિ મતે! નીવાવાઝ્મા પારિવાસિંગુત્તા બન્નતિ ? ? હે ભદન્ત ! જીવોના પાપકર્મો (પ્રાણાતિપાત આદિ ૧૮ પાપકર્મો) શું પાપફલરૂપ વિપાકવાળાં હોય છે? ઉત્તર– “તા. અસ્થિર હે કાલેદાયી! જીવોના પાપકર્મો પાપફળરૂપ વિપાકવાળાં અવશ્ય હોય છે. કાલેદાયનિ પ્રશ્ન- “૬ ii મને ! બીવા પાવાવMા વBવિવાશંકુત્તા નંતિ ?? હે ભદન્ત! જીવેના પાપકર્મો પાપફલરૂપ વિપાકવાળાં – પાપના પરિણામરૂપ દુઃખ ભેગવાળાં- કેવી રીતે હોય છે ? ઉત્તર- ‘શાસ્ત્રોદાદા હે કાલેદારી ! 'से जहा नामए केइ पुरिसे मणुण्णं थालीपागसुद्ध अट्ठारसवंजणाउल વિસમિક્ષ માં મુંઝા જેમ એક પુરુષ, કડાહીમાં સારી રીતે પકવવામાં આવેલ, કેઈ પણ પ્રકારના દેષથી રહિત પકવાને તથા ૧૮ પ્રકારના શાકાદિ વ્યંજનો (તે વ્યંજનના નામ સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યા પ્રમાણે સમજવા)થી યુકત ભેજન ખાય છે. તે ભેજનમાં કોઈએ થોડું વિષ ભેળવી દીધેલું છે. “તw i સારૂ આaru મા મારૂ એવાં ૧૮ પ્રકારના વ્યંજનવાળા, પણ વિષના. મિશ્રણવાળા આહારને આપાત (ખાતીવખતનો સ્વાદરૂપ સંસર્ગ) તો અન્નની મધુરતાને કારણે ઘણો મીઠે અને રુચિકર લાગે છે, - એટલે કે શરૂઆતમાં જ તે ભજન સરસ અને સ્વાદિષ્ટ લાગે છે, પણ “gછી પરિણામમા પરિમમા સુરાત્તા સુધરાઇ, જા મદાવા ભાર મુળ મુન્ગ જામ ખાધા પછી જેમેં જેમ તેને પરિણમન થતું જાય છે-રૂપાંતર થતું જાય છે – તેમ તેમ તે ખરાબ અને દુર્ગધયુકત અથવા વિકૃતરૂપવાળું બનતું જાય છે. છઠ્ઠા શતકના ત્રીજા મહાસવ ઉદેશકમાં કહ્યા, પ્રમાણેનું કથન અહીં ગ્રહણ કરવું. (યાવત) તેને રસ કુંરસ થઈ જાય છે, તેને વર્ણ કુત્સિત થઈ જાય છે અને તેને સ્પશે પણ ખરાબ બની જાય છે. આ રીતે તે ભોજન દુઃખરૂપે પરિણમે છે – સુખરૂપે પરિણમતું નથી. “જાવાઈ ! હે કાલેદાયી ! એ જ પ્રમાણે છે દ્વારા કરવામાં આવેલા પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદશન શલ્ય સુધીના જેટલાં પાપે છે, તે બધાં પાપ “ચવા મદદ મg આપાતકાળે-આરંભકાળે– સેવન કરતી વખતે તો ઘણું સુંદર અને લેભામણું લાગે છે, “તો પછી વિપરિમાર pહવત્તા વાર મુન્નોર પરિણામ પરતુ જ્યારે તેમને પરિણામકાળ આવે છેજ્યારે તે ઉદયમાં આવે છે... ત્યારે તેમનું પરિણમન વારંવાર દુઃખાદિરૂપે થતું રહે છે, તે પરિણમન કુત્સિતરૂપે. દુર્ગધરૂપે, દુરસરૂપે, દુસ્પર્શરૂપે, દુર્વણરૂપે અને દુઃખરૂપે ચાલ્યા જ કરે છે, સુખાદિરૂપે ચાલ્યા કરતું નથી. “ વર્લ્ડ કાળોવાથી! જીવા શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૫૦
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy