________________
અગ્યારમ્ભક પુરૂષયક ક્રિયા કા વર્ણન
સૂવાથ- ( મતે ! પુfસ સસરા નાવ સરિણમંદત્તવાળા ચમ મને સદ્ધિ ગાયિં સામતિ) હે ભદન્ત ! કે બે પુરુષે એવાં છે કે જેમનાં ભાંડ પાત્ર અને ઉપકરણો એકસરખાં છે, હવે તે બન્ને મળીને અગ્નિકાયને સમારંભ કરે છે, (તસ્થiાં જે કુત્તેિ ગાળવું ૩નારે, જે અrળા નિવા) તે બન્નેમાંથી એક પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, અને બીજો પુરુષ જળ આદિ વડે તેને બુઝાવે છે. તે (c v ત્તિ છું મંતે! ઢો પુરક્ષા કરે કુરિસે મદષ્મg જેવ) હે ભદન્ત ! તે બન્ને પુરુષોમાને. ક પુરુષ મહાકર્મયુક્ત થશે, (માિિરચતાણ જેવ, માનવતરણ જેવ, મદરત્તરાઇ ?) મહાક્રિયાયુક્ત થશે, મહાઆસવયુક્ત થશે અને મહાદનાયુકત થશે ? તથા (ચરે વ પુરસે અવમૂતરા જેવ, બાર પ્રવેયાતરાણ જેવા ? કયે પુરુષ અલ્પકર્મવાળ, અપક્રિયાવાળે, અલ્પ આસવવાળે અને અલ્પ વેદનાવાળો હશે. (જે વા રે કુરિ ચણિકા ફન્ના, ને વા જે કુરિસે ગળા નિવા) શું અગ્નિ સળગાવનારે પુરુષ મહાક આદિવાળે હશે. કે અગ્નિને એલવનાર મહાકર્મ આદિવાળે હશે? (૪ ) હે કાલેદાયી ! (तत्थ णं जे से पुरिसे अगणिकाय उज्जालेइ, से णं पुरिसे महाकम्मातराए જેવ, વાવ મ ળતig જેવ) તે બન્ને સમાન ભાંડ-પાત્ર આદિ ઉપકરણવાળા પુરુષમાંથી જેણે અગ્નિ પ્રજવલિત કર્યો હોય છે, તે પુરુષ મહાકર્મ, મહાકિયા, મહા આસવ અને મહાદનાયુકત થશે.
(तत्थ णं जे से पुरिसे अगणिकायं निवावेइ से णं पुरिसे अप्पकम्मतराए રેવ નાવ ગqવેશતરા જેવ) તથા જે પુરુષે અગ્નિ ઓલવી છે, તે અલ્પ કર્મવાળે, અપ કિયાવાળે અને અ૫ વેદનાવાળો થશે.
(से केणद्वेणं भंते ! एवं वुच्चइ, तत्थणं जे से पुरिसे अप्पवेयणतराए चेव?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહો છો કે જે પુરુષે અગ્નિ સળગાવ્યું છે તે મહાકમ આદિથી યુકત થશે, અને જે પુરુષે અગ્નિ બુઝાવી છે તે અલ્પકર્મ, અલ્પવેદના આદિથી યુક્ત થશે? ( 1) હે કાલેદાયી ! (તથાં જે તે પુરો સાબિજા उजालेइ से णं पुरिसे बहुतरायं पुढविकायं समारंभइ, बहुतरायं आउकायं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫ ૨