SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ समारंभइ, अप्पतरायं तेउकाय समारंभइ, बहुतराय वाउकायं समारंभइ, बहुतरायं वणस्सइकायं समारंभइ, बहुतरायं तसकायं समारंभइ) के पुरुष અગ્નિકાયને સળગાવ્યો હોય છે તેને મહાકર્મવાળે, મહાક્રિયાવાળે, મહાઆસવવાળો અને મહાવેદનાવાળે કહેવાનું કારણ એ છે કે તે અનેક પૃથ્વીકાય જીવોને સમારંભ કરે છે, અનેક અપકાયિક જીવોને સમારંભ કરે છે, ડાં અગ્નિકાય છનો સમારંભ કરે છે, અનેક વાયુકાયિક જીને સમારંભ કરે છે, અનેક વનસ્પતિકાયિક જીવને સમારંભ કરે છે અને ત્રસકાયિક જીવને સમારંભ કરે છે. (તસ્થ જે જે રિસે अगणिकायं निव्वावेइ, से णं पुरिसे अप्पतरागं पुढविकायं समारंभइ, अप्पतरागं आउकार्य समारंभइ, बहुतरागं तेउक्कायं समारंभइ, अप्पतरागं वाउकार्य समारंभइ, अप्पतरागं वणस्सइकायं समारंभइ, अप्पतरागं तसकायं समारंभइછે તે જોવાડું! બાર મયાતરાણ જેવ) તથા જે પુરુષ અગ્નિકાયને એલવે છે, તે અદ્રય કર્મવાળે, અલ્પ ક્રિયાવાળા, અ૫ આસવવાળે અને અલ્પ વેદનાવાળે થશે તેનું કારણ એ છે કે તે અ૫તર પૃથ્વીકાયિક જીવન સમારંભ કરે છે, અલ્પતર અપૂકાયિક જીન સમારંભ કરે છે, બહતર અગ્નિકાચિક છેને સમારંભ કરે છે, અહપતર વાયુકાયિક જીવોને સમારંભ કરે છે, અલ્પતર વનસ્પતિકાયિક જીવોને સમારંભ કરે છે અને અહપતર ત્રસકાયિક જીવન સમારંભ કરે છે. ટીકાથ-કાલેદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ અંતે! રિક્ષા सरिसया जाव सरिसभंडमत्तोवगरणा अनमन्नेणं सद्धिं अगणिकाय समारंभंति' હે ભદત ! એવાં કઈ બે પુરુષો છે કે જે સમવયસ્ક છે, જેમનાં ભાંડ (પાત્ર) સરખાં જ છે, જેમનાં અમત્ર-લધપાત્ર પણ સરખાં જ છે, અને જેમનાં દંડ આદિ ઉપકરણે પણ એકસરખાં જ છે, એવાં તે બને પુરુષ એકત્ર થઈને ભેગા મળીને) અગ્નિકાયને સમારંભ કરે છે- “ તથાં અને કુરિ વાણિજયે ઉજ્ઞારૂ તેમાંથી એક પુરુષ અગ્નિકાયને સળગાવે છે, “g grશે માળિાવં નિઝાડુ ” અને બીજો પુરુષ તે અગ્નિકાયને એલવે છે, “g a વિ i મને ! સદં પુરિસti જરે પુરસે બદwતરા જે તે હે ભદત ! તે બન્ને પુરુષમાંથી કો પુરુષ મહાકર્મયુકત થશે-એટલે કે જેના જ્ઞાનાવરણીય આદિ કર્મો મહાન હશે એ થશેમહાન કર્મને બંધક થશે, કદાર્જિરિત્તરા , મદાનવતરણ , મદારતરા જેવી આરંભિકી આદિ મહા કિયાઓવાળે થશે, મહા આસવયુકત થશેએટલે કે અનેક કર્મોના બંધના કારણભૂત મહાઆસવવાળે થશે, અને મહાવેદનાવાળો થશે–એટલે કે ભારે વેદનાના જનક કર્મયુકત થશે ? તથા “શરે વા રિસે ગgલક્ષ્મતરાષ્ટ્ર વેવ, શાત્ર અવેચાતા ત્ર? કયો પુરુષ અપકર્મયુકત, અલ્પ ક્રિયાયુક્ત, અલ્પ આસાવયુકત અને અ૫ વેદનાયુકત થશે ? શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૫૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy