________________
કાલેદાયીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ ઢોકાઈ ? હે કાલેદાયી! “ ને વા તે કુરિસે ચાનાં ઉના, જે વા રે કુરિને બrળના નિg જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, અને જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, તે બન્ને પુરુષોમાંથી “તસ્થ રે પુરિ અવિના કનારે જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, “તે i gરિજે મરામતig વ, નવ માથાતરાણ જેવી તે મહા કર્મવાળો, મહા કિયાવાળે, મહા આસવવાળે અને મહા વેદનાવાળે થશે. પરંતુ “તરથ ને સે પુર ગાળા નિવારૂ’ જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, “હે ઈ પુરશે ગccજન્મના ચેવ વાવ ચળવળતરાઈ = તે પુરુષ અલ્પકમને બંધક, આરંભિકી આદિ અપક્રિયાઓવાળે, અલ્પઆસવવાળો અને અ૫વેદનાવાળો થશે.
હવે કાલેદાયી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે“જે બધાં અંતે ! જી કુશરૂ – તન્થળ ગાત્ર ગ ળતરા જેવ? હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, તે પુરુષ મહાકર્મ આદિથી યુક્ત થશે અને જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, તે અલ્પકમ આદિથી યુક્ત થશે?
તેનું કારણ સમજાવતા મહાવીર પ્રભુ કહે છે કે- હોતા હે કાલેદાયી ! તથા જે તે પુરિ વાણિજયે ૩ઝાર, ” જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, “જે પ કુરિ વદૂતરા પુર્વજારો સમરમાં, ઘદૂતરાં ગાડાં નામ તે પુરુષ ઘણુ પૃથ્વીકાયિકેને સમારંભ કરે છે. ઘણા અપૂકાયિકેને સમારંભ કરે છે, “જqત્તા તેવા કામg અલ્પતર તેજસ્કાયિકની વિરાધના કરે છે. (જીવ જ્યારે અગ્નિકાયિકને પ્રજવલિત કરે છે, ત્યારે અગ્નિકાચ પ્રજવલિત થવાથી તેમાં અનેક અગ્નિકાય જીવોને ઉત્પાદ થતા રહે છે, આ અપેક્ષાએ તે અગ્નિકાયનો સમારંભ કરનારને બતર જીવન વિરાધક કહેવું જોઈએ. પરન્તુ અહીં તેને અપતર અગ્નિકાય ને વિરાધક કહેવામાં આવેલ છે તેનું કારણ એ છે કે “અનેક અગ્નિકાય જીને તે સમયે ઉત્પાદ થવા છતાં પણ તે બધાં અગ્નિકાયિકનો તે સમયે વિનાશ થતો નથી, પણ ઘણું ચેડા જીવને જ વિનાશ થાય છે, એવું કેવલજ્ઞાનીએાએ જોયેલું છે) “વતર વાવ સમારંમણ, વદૂતરાં વાં સમારમ, તિરા તસાય સમામ બહુતર વાયુકાયિક જીવોની વિરાધના કરે છે, બહુતર વનસ્પતિકાયિક જીની વિરાધના કરે છે અને બહતર દ્વીન્દ્રિયાદિક ત્રસકાયિક જીવોની વિરાધના કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૪