________________
‘તસ્થળ ને સે પુસે ગળાય નિબ્બાને' તથા જે પુરુષ તે અગ્નિકાયને ઓલવવારૂપ સમાર ંભ કરે છે, ને ગંડુને અવતરાય પ્રવિણાય સમારમર, ગવતરાનું ગાય સમારમ, વદુતરાનું તેજાય સમાર મ' તે પુરુષ અશ્પતર પૃથ્વીકાયિક જીવને સમારંભ કરે છે, અલ્પતર અકાયિક જીવાના સમારંભ કરે છે, અહુતર તેજસ્કાયિક (અગ્નિકાયિક) જીવાના સમારંભ કરે છે, (તેને મહુતર અગ્નિકાયિકાના વિરાધક કહેવાનું કારણ આ પ્રમાણે છે
અગ્નિકાયને સળગાવવાથી તેમાં અનેક અગ્નિકાયિક જીવેાના ઉત્પાદ થઇ જાય છે પણ જ્યારે તેને એલવવામાં આવે છે, ત્યારે તે બધાં અગ્નિકાયિક જીવને વિધ્વંસ થઈ જાય છે. તે કારણે અગ્નિને એલવનાર પુરુષને મહુતર અમિકાયિક જીવાના વિઘાતક કહેવામાં આવ્યે છે.) તથા અગ્નિકાયને એલવનાર પુરુષ ' अप्पतराय वाउक्काय समारंभ, अप्पतराय वणस्सइकार्य समारंभ, अप्पतराणं तसकार्य समारंभई ' અલ્પતર વાયુકાયિકાનેો, અશ્પતર વનસ્પતિકાયિક જીવને અને અલ્પતર ત્રસકાયિક જીવોના સમારંભ (વિરાધના) કરે છે. મે તેળઢેળ જાજોઢાડ઼ે! બાપ બળવેચતRTC 'હું કાલેાદાયી અણુગાર ! તે કારણે મેં એવું કહ્યું છે કે ‘અગ્નિકાયને પ્રજ્વલિત કરનારા પુરુષ અનેક પૃથ્વીકાયિક આદિ જીવાના વિરાધક અને છે. અને અપતર તેજસ્કાયિક છવાના વિરાધક મતે છે, કારણે તેને મહાકદિાથી યુક્ત કહ્યો છે. પણ અગ્નિકાયને એલવનાર પુરુષ અશ્પતર પૃથ્વીકાયાર્દિકાના વિરાધક અને છે અને મહુતર તેજસ્કાયિકાના વિરાધક બને છે, તે કારણે તેને અપકર્માદિકાથી યુકત થો છે. ાનૂ. ૪ા
પુદ્ગલપ્રકાશ આદિ કે હેતુ કા નિરૂપણ
પુદ્ગલપ્રકાશાદિહેતુવકતવ્યતા
‘બત્યિાં મંત્તે !” ઇત્યાદિ
સૂત્રા- (અશ્મિ મંતે ! ચિત્તા વિ તેજા શોમાાંતિ, ઇગ્નોર્વે'તિ, તવેતિ, માત્તેતિ ?) હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે અચિત્ત પુદ્ગલે પણ પ્રકાશિત હાય છે, તે વસ્તુને પ્રકાશિત કરે છે, તે તાપ આપે છે, અને દાહકરૂપ હોવાને લીધે તેઓ પોતે ચળકે છે ? (હંતા, અસ્થિ) હા, કાલેાદાયી ! એવું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૫