________________
સંભવી શકે છે. (ારે મતે ! વત્તા વ ગઢા ગામતિ બાવ મા?િ) હે ભદન્ત! કયા પુદ્ગલો અચિત્ત હોવા છતાં પણ પ્રકાશ, તાપ, ચળકાટ આદિથી યુક્ત હોય છે ? (૪ોવા! શુદ્ધ ગણનારસ તે નિશ્મિ સમાળ તૂરું गत्ता दरं निवडइ, देसं गत्ता देसं निवडइ, जहिं जहिं च णं सा निवडइ, તરું તéિ i વિત્તા વિ પાછા ચોમાસંગ્નિ, નાવ ઉમાતિ) હે કાલેદાયી ! કે પાયમાન થયેલ સાધુની તેજોલેસ્થા નીકળીને દૂર જઈને પડે છે, ઉચિત સ્થાનમાં (જવા ગ્યા હોય એવા સ્થાનમાં જઈને તે તે જેલેસ્યા પડે છે, આ રીતે જ્યાં જ્યાં તે તે જેલેસ્પા પડે છે, ત્યાં ત્યાં તેના અચિત્ત પુદ્ગલો પણ પ્રકાશક હોય છે, તાપયુક્ત હોય છે અને દાડકરૂપ હોવાને લીધે ચળકતાં હોય છે. ( p જોવા ! તે
વત્તા વિ સાહા માસંતિ, નાર છમાતિ) તે કારણે, હે કાલેદાયી ! તે અચિત્ત પુદ્ગલે પણ પ્રકાશક, તાપયુકત અને ચળકતાં હોય છે, એમ સમજવું. __(तएणं से कालोदाई अणगारे समणं भगवं महावीरं वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता, बहूहिं चउत्थ, छट्ठ-तुम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए काला
સિક સવપુરાવીને મંતે ! એવં અંતે ! ઉત્ત) કાલેદાયી અણગારે શ્રમણ ભગવાન મહાવીરેને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ત્યારબાદ ચતુર્થ છઠ્ઠ અને અઠ્ઠમની તપસ્યાથી પિતાના આત્માને ભાવિત (વાસિત) કરતા તે કાલે દાયી અણગાર, પહેલા શતકમાં જેનું વર્ણન કરવામાં આવી ગયું છે તે કાલાસિયપુત્રની જેમ, સિદ્ધ, બુદ્ધ, મુકત, સંતાપ રહિત અને સમસ્ત દુઃખના નાશકર્તા થયા. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે, તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય અને યથાર્થ છે, આ પ્રમાણે કહીને કોલેાદાયી વાવત પિતાના સ્થાને બેસી ગયા.
ટીકાથ– અગ્નિકાયરૂપ પ્રકાશકનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા અચિત્ત પુદ્ગલેની પ્રકાશાદિ વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે
આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને કાલેદાયી અણગાર આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ચિ મંતે! વત્તા વિ જ રામાનંતિ, ૩ તિ, તતિ, માનિ ?? હે ભદન્ત! શું એવું સંભવી શકે છે કે અચિત્ત પુદગલે પણ પ્રકાશ આપતા હોય છે ? તેઓ શું વસ્તુને પ્રકાશિત કરે છે? તેઓ શું ગરમી આપે છે? અને શું વસ્તુને પ્રજવલિત કરનારા હોવાથી તેઓ પોતે જ ચળકે છે?
કાલેદાયીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “દંતા, અસ્થિ ? હા, કાલેદાયી! એ વાત ખરી છે કે અચિત્ત પુદગલે પણ પ્રકાશક હોઈ શકે છે. અહીં
જિ” શબ્દથી એ સૂચિત થાય છે કે અગ્નિકાય સચિત્ત પુદગલે તો પ્રકાશયુકત હાય જ છે, તેની તે વાત જ શી કરવી! પણ તેમના કરતા ભિન્ન એવાં જે અચિત પુદગલે હોય છે તેઓ પણ પ્રકાશ, ગરમી આદિથી યુકત હોઈ શકે છે.
કાલેદાયી એવા પુદ્ગલ કયાં કયાં છે તે જાણવાની જિજ્ઞાસાથી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- i મં! ચરિત્તા વિ પાછા ચોમાનંતિ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫ ૬