SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तर- 'सबथोवा मणुस्सा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी સંજ્ઞy, avaણા પ્રસંગ હે ગૌતમ ! મૂલગુણvયાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં હોય છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણું હોય છે અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણુ હોય છે. અહીં અપ્રત્યાખ્યાની મનુષ્યમાં જે અસંખ્યાતગુણિતતા કહી છે, તે સંમૂછિ મ મનુષ્યની અસંખ્યાતતાની અપેક્ષાએ કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન “ નવા મંતે ! સમાપવા, રેસyrgyzવવાળી, માત્તરવા ? હે ભદન્ત! જીવે શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે કે અપ્રત્યાખ્યાની હોય છે ? ઉત્તર- “નાયા ! હે ગૌતમ! “નવા સવ્વપૂછાપરાવાળી, તેલપગજાવાળ. ચાવવાળી વિ છો સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે પ્રશ્ન- રેફવાળું પુરઝ હે ભદન્ત ! નારક જીવો શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હેય છે? उत्तर- 'गोयमा ! नेरइया णो सबमूलगुणपञ्चक्खाणी, णो देसमूलगुण રંવાળો, ચપન્નવાળો હે ગૌતમ! નારક છે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હતા નથી, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે. વં જાવ ઊિંિરયા એજ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના એકેન્દ્રિયોમાં ક્રિીન્દ્રિયામાં, ત્રીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિય માં સમજવું. એટલે કે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના છ નારકોની જેમ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હતા નથી અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ લેતા નથી. પ્રશ્ન- “Fવિશિ સિવિલોબિયા પુરછ ? હે ભદન્ત પંચેન્દ્રિય તિર્યંચ છ શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે? ઉત્તર- નવમાં હે ગૌતમ! “વંચિંતિતિવિરd ગાળિયા પંથેન્દ્રિય તિય ચ યોનિક છે “ો સરસ્ટાવાળી, હેલr પણ વિ, પ્રશાળી વિ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હાતા નથી, પરંતુ તેઓ દેશમૂલગુણું પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. બy ના બીજા મનુષ્યો વિષે સામાન્ય જીવ જેવું જ કથન સમજવું. એટલે કે મનુષ્ય પણ સામાન્ય જીવની જેમ સમૂલગુણુપ્રત્યાખ્યાની પણ હોય છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. વારંવા-ફરિયufપયા તેરા જેમ નારક જીવ અપ્રત્યાખ્યાની હોય છે, એ જ પ્રમાણે વનવ્યન્તરો, તિષ્ક અને વૈમાનિકે પણ અપ્રત્યાખ્યાની જ હોય છે. તેઓ સમૂલગુણપ્રત્યાખ્યાની કે દેશમૂલગુણપ્રત્યાખ્યાની હતા નથી. હવે ગૌતમ સ્વામી તે ત્રણ પ્રકારના જીવોના અલ્પબહુત વિષયક પ્રશ્નો પૂછે છે'एए सि णं भंते ! जीवाणं सत्यमूलगुणपञ्चक्खाणीणं देसमूलगुण पञ्चवखाणी - ગરવાળો રે રે દિંતર નવ વિદિશr ?? હે ભદન્ત ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાંથી ક્યા જીવો કયા છો કરતાં ઓછા છે? ક્યા કયા છે કયા કયા જીવા કરતાં વધારે છે? કયા કયા છો કયા કયા છે જેટલાં છે? કયા કયા છો કયા ક્યા જીવો કરતાં વિશેષાધિક છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા મુલ્યો વા ના દવખૂટશુ શ્રી ભગવતી સૂત્ર: ૫ ૧ ૨૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy