SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चकवाणी, देसमूलगुण पञ्चक्खाणी असंखेनगुणा, अपञ्चक्रवाणी अणंतगुणा' હે ગૌતમ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છ સૌથી ઓછાં છે, તેમના કરતાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છ અસંખ્યાતગણું છે, અને તેમના કરતાં પણ અનંતગણ જીવ અપ્રત્યાખ્યાનવાળા હોય છે. “ ગciા વાળો તિom વિ ના પગલા સામાન્ય જીવ વિષયક, પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ વિષયક અને મનુષ્ય વિષયક, સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીના અલ્પ બહુવનું કથન, પ્રથમ દંડકમાં જે રીતે મૂલગુણ પ્રત્યાખ્યાની ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીના અ૫ બહત્વનું કથન કર્યું છે એ જ પ્રમાણે સમજવું. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- સમૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય ઘણા ઓછા હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્યો તેમના કરતાં અસંખ્યાતગણું હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની કરતાં અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણુ હોય છે. “ઘવ સાથવા વંચિંદ્રિાतिरिक्खनोणिया देसमूलगुणपच्चक्रवाणी, अपच्चकवाणी असंखेजगुणा' પણ અહીં એટલી જ વિશેષતા સમજવી જોઈએ કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા પંચેન્દ્રિય તિર્યંચ છ સૌથી ઓછા છે અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે તેમના કરતાં અસંખ્યાતગણી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “નીવા ii મતે ! कि सव्वुत्तरगुणपच्चक्खाणी, देसुत्तरगुणपच्चक्खाणी अपच्चक्खाणी?' હે ભદન્ત! છો સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે? કે દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે? કે અપ્રત્યાખ્યાની હોય છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જયમા !” હે ગૌતમ ! વવા સત્તા પ્રવચાર વિ તિfor વિ” જીવો સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. ‘વિંવિત્તિવાવનો1િ મજુરા ર ાં રે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પણ સામાન્ય જીવની જેમ સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. દેશવિરતિવાળા પંચેન્દ્રિય તિર્યમાં સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનનો સદ્દભાવ હોઈ શકે છે, એટલે તેમાં પણ સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનિત્વ સંભવી શકે છે. સા અઘરવાળી જa rforળા બાકીના વૈમાનિક દેવો પર્યન્તના સમસ્ત જીવો અપ્રત્યાખ્યાની જ હોય છે. પચેન્દ્રિય તિર્યા અને મનુષ્ય સિવાયના નારક, એકેન્દ્રિય, હીન્દ્રિય, તેઈન્દ્રિય, ઈન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ભવનપતિ, વાતવ્યન્તર, તિષિક અને વૈમાનિકને કેવળ અપ્રત્યાખ્યાની કહેવાનું કારણ નીચે પ્રમાણે છેએકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં મનને સદ્ભાવ જ હોતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧ ૨ ૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy