________________
फुडा, जात्र वीया बीयजीव
H1,
',
कम्हा णं भंते! वणस्सइकाइया आहारे ति, જન્મ્યા પાિમે તિ) હે ભદત ! જે મૂળ મૂળજીવેથી સૃષ્ટવ્યાસ હોય છે, (ચાયત) ખીજ ખીજછવાથી બ્યાસ હાય છે, તે। હે ભદન્ત ! વનસ્પતિકાયિક જીવા કેવી રીતે આહાર ગ્રહણ કરે છે, અને તે આહારને કેવી રીતે પરિણુમાવે છે ? (શૌયમ!) હે ગૌતમ ! मूला मूलजीवकुडा, पुढवीजीव पडिबद्धा, तम्हा आहारेंति, तम्हा परिणामेंति, एवं जाव बीया बीयजीव ઝડા, નીમવરિયા, સદા આદાતિ, તુમ્મા પળિામે`ત્તિ) મૂળ મૂળજીવાથી વ્યાસ હોય છે, અને તે મૂળજીવ પૃથ્વાવાની સાથે સંબદ્ધ સંલગ્ન હોય છે, તેથી વનસ્પતિકાયિક છવા આહાર કરે છે, અને ગ્રહણુ કરેલા આહારનું પરિણમન કરે છે. કન્તુ ક્રન્દ્રના જીવાથી વ્યાસ હેાય છે, અને તે કન્નજીવા સાથે સ'લગ્ન રહે છે, તેથી તે આહાર કરે છે અને તે ગૃહીત આહારનું પરિણમન કરે છે. એજ પ્રમાણે બીજ પન્તના વિષયમાં સમજવું. જેમકે ખીજ ખીજછવાથી વ્યાસ હાય છે અને ખીજવા ફળના જીવ સાથે પ્રતિબદ્ધ-સ લગ્ન હાય છે, તેથી તેઓ આહાર ગ્રહણુ કરે છે અને ગૃહીત આહારનું પરિણમન કરે છે.
ટીકા - જીવનું જ નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સુત્રકાર આ સૂત્રદ્રારા વનસ્પતિવાનું પ્રતિપાદન કરે છે—
4
"
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે— “મે જૂળ અંતે ! મૂજા મૂછનીવહા, વાજંલી હા, નામ વીયા ચીયનીહતા ? ' હે ભદન્ત ! શું એ વાત તા નિશ્ચિત જ છે કે જેટલા મૂળભાગ હાય છે તે બધાં પોતપાતાના મૂળછવાથી બ્યાસ હાય છે ! જેટલાં કન્દ (મૂળથી ઉપરના ભાગ) છે તે પાતપેાતાના કદજીવાથી વ્યાપ્ત હોય છે ( થાવત ) ખીજ બીજછવાયી વ્યાસ હાય છે? અહીં ‘થાવત્’ પદથી સ્કન્ધ, છાલ, શાખા, કેપિળ, પાન, ફૂલ અને ફળને ગ્રહણ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે ૐ– દંતા, ગોયમા !” હા, ગૌતમ ! मूला मूलजी फुडा, कंदा कंदजी फुडा, जाव बीया बीयजी फुडा વૃક્ષના મૂળ મૂળજીવાથી પૃષ્ટ (વ્યાસ) હાય છે, કન્દ કછવેાથી ન્યાસ હાય છે, અન્ય (ચડ), છાલ, શાખાએ, કેાંપળો, પત્ર, ફૂલ, ફળ અને ખીજ પણ અનુક્રમે સ્કન્ધગત જીવાથી, છાલગત જીવાથી, શાખાગત જીવાથી, પળગત જીવાથી, પુષ્પગત જીવેથી, ફૂલગત જીવાથી અને ખીજગત જીવાથી પૃષ્ટ હાય છે. “સ્કન્ધ' એટલે જેમાંથી શાખાઓ (ડાળીઓ) ફૂટે છે એવું થડ. તે કન્જ સ્કન્ધગત જીવાથી વ્યાપ્ત હાય છે. વૃક્ષની ત્વચાને છાલ કહે છે. તે છાલ છાલગત જીવાથી વ્યાપ્ત હાય છે. લાંખી ડાળીએને શાખા કહે છે. તે શાખા પણ શાખાગત જીવાથી વ્યાપ્ત હાય છે. નવા અંકુરને પ્રવાલ અથવા કાંપળ કહે છે, તે પ્રવાલ તેની અ ંદર રહેલા જીવાથી સ્પષ્ટ હોય છે. પાન, ફૂલ અને મૂળ પણ પોતપેાતાની અંદર રહેલા વેાધી પૃષ્ટ હાય છે, અને બીજ ખીજગત જીવાથી સ્પષ્ટ હાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- जइणं भंते !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૩