SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિક પ્રવૃટ-વર્ષા કરતાં અ૫ આહારવાળા હોય છે. “તwતાં જ મને ત્યારબાદ હેમન્તઋતુમાં વનસ્પતિકાયિક શરદઋતુ કરતાં પણ અ૫ આહારવાળા હોય છે તારાં વસંતે' ત્યારબાદ વસંતઋતુમાં તેઓ હેમન્તઋતુ કરતાં પણ વધારે અલ્પાહારી હોય છે. ‘તલાપત્તાં જ ઘi ત્યારબાદ આવતી ગ્રીષ્મઋતુમાં તે વનસ્પતિકાયિક વસંતઋતુ કરતાં પણ અધિક અપાહારવાળા હોય છે. “નિદાઇ વU/સંરૂાફા સન્નાદાના મતિ હે ગૌતમ ! આ રીતે ગ્રીષ્મઋતુમાં વનસ્પતિકાયિક બિલકુલ ન્યૂન અહારવાળા હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “13 અંતે ! નિર્દોષ પક્ષgar Mાદરા મત્તિ હે ભદન્ત ! જે વનસ્પતિકાયિક ગ્રીષ્મઋતુમાં સૌથી અલ્પ આહારવાળા હોય છે, त! 'कम्हा णं भंते ! गिम्हा सु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया, फलिया, हरियगरेरिज्जमाणा सिरीए अईच अईव उसोभेमाणा उवसोभेमाणा चिटुंति' હે ભદન્ત ! શા કારણે ગ્રીષ્મઋતુમાં જ અનેક વનસ્પતિકાયિકે અધિક પત્રાવાળાં, અધિક ક્લેવાળાં અને અધિક ફળવાળાં બનીને પિતાપિતાની હરિયાળીથી અત્યંત દેદિપ્યમાન બનીને વનશ્રી દ્વારા સત્કૃષ્ટ શાભાવાળાં બને છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–વનસ્પતિકાયિક ગ્રીષ્મઋતુમાં સૌથી ઓછો આહાર ગ્રહણ કરે છે. છતાં પણ એ ઋતુમાં તેમને ફૂલ-ફળ કેવી રીતે આવે છે? ખરી રીતે તો ગ્રીમમાં વનસ્પતિકાયિકને ઓછામાં ઓછાં ફૂલ-ફળ આવવા જોઈએ. પરંતુ કેટલાક વનસ્પતિકાયિકે તે ગ્રીષ્મઋતુમાં અધિકાર પત્ર, ફૂલ અને ફળથી યુકત હોય છે. અને એ રીતે તેઓ વનની શોભામાં અભિવૃદ્ધિ કરતી હોય છે. એવું કેવી રીતે બને છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા” હે ગૌતમ! 'गिम्हासु णं बहवे उसिणजोणिया जीवा य पोग्गला य वणस्सइकाइयत्ताए વધતિ, વિશ્નમંતિ, રચંતિ, ઉન્નતિ ગ્રીષ્મઋતુમાં અનેક ઉષ્ણ એનિવાળાં છે અને પુદ્ગલો વનસ્પતિકાયમાંથી નીકળે છે, વનસ્પતિકાયમાં આવે છે, મરે છે અને ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! ઉપર્યુકત રીતે ગ્રીષ્મઋતુમાં વનસ્પતિકાયિક પત્રયુકત, પુષ્પયુકત ટ્રેલયુકત બને છે, અને પોતપોતાની હરિયાળીથી અત્યત દેદીપ્યમાન થઈને વનલક્ષ્મી દ્વારા સર્વોત્કૃષ્ટ ભાવાળાં બની જાય છે. સુ. ૧ મૂલસ્કંધાદિ જીવ કા નિરૂપણ મૂળ ઔધ આદિ છવ વક્તવ્યતાહે [ સંત ! મૂળ મૂત્રવિકુડા ઇત્યાદિ સાર્થ-(સે પૂi મંતે કૃ પૂજાનીવા, વા વળીત્રા , નાવરીયા વીર લીવ S?) હે ભક્ત! શું મૂળ મૂળજીવોથી વ્યાપ્ત હોય છે? શું કંદ કંદથી વ્યાપ્ત હેય છે, (ચાવત) બીજ બીજ0થી વ્યાપ્ત હોય છે. (દંતા જયમા') હા ગૌતમ પૂરા પૃત્ર વહી જવા રવા ભાવ વીવા વીર નીa પરા) મળ મૂળ જીવોથી વ્યાપ્ત હેય છે, કંઇ કંદ જેથી વ્યાપ્ત હોય છે શાવર બીજ બીજ જીવથી વ્યાપ્ત હોય છે. (ત્ર મંતે ! પૂરા પૃન્નાવ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૩૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy