SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (જયમા! હે ગૌતમ ! (T૩વરસારણું i gી vf વનસંaફયા - महाहारगा भवंति, तयाणंतरं च णं सरए तयाणंतरं च णं हेमंते, तयाणंतरं च વસંતે, તાતાં ૨ ) વનસ્પતિકાયિક પ્રવૃઢ ઋતુમાં (વર્ષાઋતુમાં) (અષાઢ માસથી આસો માસ સુધીના મહિનાઓમાં સૌથી અધિક આહારવાળા હોય છે, ત્યારબાદ ઉત્તરોત્તર અધિકને અધિક અપાહારવાળા થતા જાય છે. એટલે કે ગ્રીષ્મ કરતાં શરદમાં, શરદ કરતાં હિંમતમાં, હેમન્ત કરતાં વસંતમાં અને વસંત કરતાં થીમમાં એમ ઉત્તરોત્તર વધારેને વધારે અલ્પાહારી થતાં જાય છે. (મિસ બં વહ્મપુજાયા સણાદાના મતિ) આ રીતે વનસ્પતિકાયિક જીવો શ્રીમ તુમાં સૌથી વધારે અલ્પાહારવાળા હોય છે. (નરૂપ મતે ! જિજ્ઞાસુ વાસकाइया सव्वप्पहारगा भवंति कम्हाणं भंते ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया, फलिया, हरियगरेरिज्जमाणा सिरीए, अईव अईच, gવસમાળા, વરસોમેમાના વિત્તિ) હે ભદન્ત! જે વનસ્પતિકાયિક જીવે ગ્રીષ્મઋતુમાં સૌથી અધિક અલ્પાહારી હોય છે, તે ગ્રીષ્મઋતુમાં શા કારણે વનસ્પતિ કાયિકે પાન, ફૂલ અને ફળથી હરિયાળાં બનીને વનની શેભાને અત્યંત વધારનાર બને છે? (નોરમા !) હે ગૌતમ ! (ાદામુ i ઘરે સિળિયા જેવા , पोग्गला य, वणस्सइकायत्ताए बकमंति, विउक्कमंति, चयंति उववज ति - एवं खलु गोयमा ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया जाच चिट्ठति) શ્રીમઋતુમાં અનેક ઉણ નિવાળાં છે અને પુદ્ગલે વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે, વનસ્પતિમાં આવે છે મરે છે અને ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ! તે કારણે ગ્રીષ્મઋતુમાં અનેક વનસ્પતિકાયિક પત્ર, ફૂલ અને ફળથી હરિયાળાં બનીને વનની શેભામાં વૃદ્ધિ કરતા હોય છે, અને અત્યન્ત સુશોભિત લાગતાં હોય છે. ટીકાથે બીજા ઉદ્દેશકમાં જીવનું વિશેષ નિરૂપણ કરવામાં આવ્યું. વનસ્પતિકાયિક પણ છવરૂપ જ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્રમાં છવવિશેષરૂપ વનસ્પતિકાયિકના આહાર આદિનું નિરૂપણ કરે છે... આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ વફરવા | અંતે ! નિ જા જાણવા વા, સત્રમાદાના વા મવંતિ ?' હે ભદન્ત! વનસ્પતિકાયિક છે કયા કાળે સૌથી અલ્પ આહારવાળા હોય છે, અને ક્યા કાળે સૌથી અધિક આહારવાળા હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “યમા ! હે ગૌતમ! “TISHવરિસાત્તક ' પ્રવૃડઋતુમાં (વર્ષાવ્રતમાં) “@ of વળHRISા સદમદાદારના મયંતિ વનસ્પતિકાયિક વધારેમાં વધારે આહારવાળાં હોય છે, કારણ કે તે બન્ને ઋતુમાં ઉદક (જળ) નેહની અધિકતા રહે છે. તેથી જ બને ઋતુમાં વનસ્પતિકાયિકોમાં મહાઆહારકતા કહેવામાં આવી છે. અષાઢ અને ભાદરવો વર્ષાઋતુના મહિના છે. અને ભાદર તથા આસે એ બે શરદઋતુના મહીના છે. તયાર ii સરા' પ્રવૃટ વર્ષ પસાર થયા બાદ શરદઋતુમાં વનસ્પતિ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧ ૩૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy