SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा, जाव बीया बीयजीवफुडा' હે ભદન્ત ! જે મૂળ મૂળગત જીવથી વ્યાપ્ત હેાય છે, કંઇ કંઈંગત જીવાથી વ્યાપ્ત હાય છૅ, અને સન્ધથી ખીજ સુધીના ભાગ સ્કન્ધગતથી લઈને ખીજગત સુધીના વાથી વ્યાપ્ત હાય છે, તે હે ભદન્તી વનસ્પતિકાયિક કેવી રીતે આહાર ગ્રહણ કરેછે અને તે આહારને ખલરસરૂપે કેવી રીતે પરિમાવે છે ? આ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ એ છે કે વનસ્પતિકાયિકના આહાર તે ભૂમિની અંદર રહેલા હાય છે, તે સામાન્ય દુષ્રિએ વિચાર કરતાં તે એવું જ લાગે છે કે તે જીવે તે આહાર ગ્રહણ કરી શકે જ નહીં. જેમકે મૂળાદિના જીવા તેા પોતપોતાના મૂલાદિની સાથે વ્યાપ્ત રહે છે, પૃથ્વીછવાની સાથે તે સ ંબંધિત રહેતા નથી. છતાં તેઓ પૃથ્વીગત આહારને કેવી રીતે ગ્રહણ કરે છે ? ગૌતમ સ્વામીના ઉપયુ"કત પ્રશ્નના જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કેહે ગૌતમ ! તમે ધારો છે એવી વાત શકય નથી. જો કે મૂર્દિક પોતપાતાના જીવાથી વ્યાપ્ત ડાય છે, પરન્તુ મૂળગત જે છત્રો છે તેમના સંબંધ તો પૃથ્વીગત જીવે સાથે રહ્યા જ કરે છે, તેથી તેમના દ્વારા ગ્રહણ કરાયેàા આહાર તેમને મળી જ જાય છે. એ જ પ્રમાણે કન્દગત થવાના સંબધ પણ મૂળગત જીવા સાથે રહે છે, તેથી મૂળગત જ્વા દ્વારા તેમને પણ આહાર મળ્યા કરે છે. એ જ પ્રમાણે આગળ પણ ઉત્તરોત્તર સંબંધ સમજવા. એ જ વાતને મહાવીર પ્રભુએ ગોયમા ! मूला मूलजीवफुडा, પૃથ્વીનીય પરિષદ્મા તન્હા જ્ઞાાનેતિ, તદા પાનેતિ' આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીને સમજાવી છે. વૃક્ષના મૂળનાં જીવા જો કે મૂળમા જ રહે છે–પૃથ્વીમાં રહેતા નથી, તા પણ તે મૂળગત જીવા પૃથ્વીકાયિક જ્વાની સાથે સંબદ્ધ રહે છે. તેથી મૂળજીવે પૃથ્વીના રસને આહારરૂપે ગ્રહણ કરે છે અને તેને ખલરસ આદિ રૂપે પરિણમાવે છે. ‘રૂં તા યંત્ની પુડા, મૂછનીયવહિવદ્ધા, તખ્ખા આરતિ, સદાળિામે તિ’એ જ પ્રમાણે કદગત જીવો મૂળગત જીવાની સાથે સંબદ્ધ રહે છે, તેથી તે મૂળગત જીવાએ ગ્રહણ કરેલા પૃથ્વીરસને આહારરૂપે ગ્રહણ કરે છે અને ગૃહીત આહારને તે તે રૂપ રસભાવે પિરણાવે છે. ‘ડ્યું નારીયા ચીયની h31, છનીપત્તિવના તદ્દા બાહારુંતિ, તદ્દા પરિણામતિ ... એ જે પ્રમાણે શ્રીજગત જ ફળગત જીવા સાથે સમૃદ્ધ હાય છે, તેથી ફળગત જીવના સબંધથી કુળગત જીવેા દ્વારા ગ્રહણ કરાયેલા આહારને તેઓ પ્રાપ્ત કરે છે અને તે તે પ્રકારના રસાદિભાવે પરિમાવે છે. સુ. રા આલુકાદિ અનન્તકાય વનસ્પતિ કા નિરૂપણ મૂળકદ આદિની વતવ્યતા *ગર્ મંત્તે ! મા' ઇત્યાદિ સૂત્રા’- ( અમંતે ! આજી, મૂછ, સિવેરે, દ્વિિિષ્ટ, લિરિષ્ટિ, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૩૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy