SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ', શિક્ષિરિદ્ધિ, વિટિયા, ક્રિશ્મિા, છીવિાવિયા, દવે, ચાર્જર, મૂળ, વેટ્ટે, ગર્પ, મનુસ્યા, વિંદહિયા, હોદ્દાળી, પી, ચિલ્લા, મુન્ની, कस्सकनी, सीहंदी, मुसुंडी, जे यावन्ने तह पगारा सव्वे ते अनंतजीवा વિવિધસત્તા) હે ભન્ત! બટાટા, મૂળા, આદુ, હિરિલિ (કદ વિશેષ) સિરિલ (કદ વિશેષ) સિસિરિલિ (કદ વિષ) કિટ્ટિકા (વનસ્પતિ વિશેષ) શીરિકા, ક્ષીરવિદ્વારિકા, વાક સૂરણુકન્દ, ખેલટ આર્દ્ર ભદ્ર માયા, પિંડ હરિદ્રા, શહિણી, દુયીહુ, થિરુકા, મુદ્રવણી, અશ્વકણી, શિખ`ડી, મુસ’ઢી એ બધી વનસ્પતિયે તથા એજ પ્રકારની ખીજી પણ જે વનસ્પતિયા હાય છે, તે શું અનંત જીવા વાળી અને ભિન્ન ભિન્ન પ્રકારના જીવા વાળી હોય છે? ( દંતા, નૈપમા! બાજુ, મૂ નાવ અાંતનીવા ત્રિવિજ્ઞત્તા ) હા, ગૌતમ! ખટાટા, મૂળા આદિ વનસ્પતિયા અનંત જીવા વાળી અને જુદા જુદા પ્રકારના જીવાવાળી હાય છે. ટીકા- આ સૂત્રને અ` સ્પષ્ટ છે. અહીં વિવિધસવા” વિવિધ સત્ત્વાનું તાત્પર્ય એવું છે કે તે અન ંતકાય જીવા વણુ. ગંધ આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે, 1 સૂ. ૩ મા કૃષ્ણલેયાવાલે જીવોં કી અલ્પકર્મત્વ મહાકર્મત્વ કા નિરૂપણ કૃષ્ણે લેશ્યાદિવાળા વાની અપકત્વ-મહાકત્વ વતવ્યતા—— “નિય મંત્તે ! જેને નેફ” ઇત્યાદિ—— સૂત્રા— (નિય મંતે ! છે તેને બવમ્મતા, નીજછેને નેપુણ્ અદામ્પતરાઇ ? ) હે ભદન્ત ! શુ એવું સાંભવી શકે છે કે કૃષ્ણ લેશ્માવાળા નાક જીવ અપકર્મવાળા હાય છે, અને નીલ લેશ્યાવાળા નારક જીવ મહાકમ વાળા હાય છે? (દંતાસિયા) હા, ગૌતમ ! એવું સંભવી શકે છે. (સે ભેળāાં મંતે ! હર્ષં ઘુઘરૂ ?) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે કે ( જેને ને अप्पकम्मतराए નીજછેમેને મહામંતરાત્ કૃષ્ણ લેગ્ગા વાળા નારક જીવ અપકમ વાળા હાઇ શકે છે અને નીલ લેમ્પાવાળા જીવ મહાકવાળા હાઇ શકે છે? (ગોયમા) હે ગૌતમ ! (fš વતુષ-સે તે કે હું ગોયમા ! નાવ મહાĀRJT) સ્થિતિની અપેક્ષાએ એવું સંભવી શકે છે, કારણે મેં એવું કહ્યુ છે કે कण्हलेस्से नेरइए अप्पकम्मतराए freerat नेरइए महाकम्मतराए કૃષ્ણવેશ્યાવાળા નારક જીવ અલ્પક વાળા હાઇ શકે છે અને નીલલેસ્યાવાળા નાક જીવ મહાકમ વાળા હાઇ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૩૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy