________________
(सिय भंते ! नीललेस्से नेरइए अप्पकम्मतराए, काउलेस्से नेरइए મહામાતા) હે ભદન્ત! શું એવું સંભવી શકે છે કે નીલેશ્યાવાળો નારક જીવ અ૫ કમવાળે હેાય છે અને કાપિત લેશ્યાવાળે નારક જીવ મહાકર્મવાળે હોય છે? (દંતા, વિશા) હા, ગૌતમ ! એવું સંભવી શકે છે. (સે દ્રા મતે ! . बुच्चइ, नीललेस्से अप्पकम्मतराए, काउलेस्से नेरइए महाकम्मतराए !) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે નીલલેશ્યાવાળો નારક જીવ અપકમેવાળે હેય છે અને કાપત લેશ્યાવાળે નારક જીવ મહાકર્મવાળો હોય છે? (!) હે ગૌતમ! દિj q-સે તે જોયા ? બાર મદાવાHરાજ) સ્થિતિની અપેક્ષાએ એવું હોઈ શકે છે, તે કારણે મેં એવું કહ્યું છે કે નીલલેશ્યાવાળે નારક જીવ અ૫કમવાળે સંભવી શકે છે અને કાતિલેશ્યાવાળા નારક જીવ મહાકર્મવાળો સંભવી શકે છે. (પુર્વ પ્રમુમારે શિ, વરે તે ગર્મદા, પદ્ય નાર वेमाणिया, जस्स जत्तिया लेस्साओ-तम्स तत्तिया भाणियदाओ) मे પ્રમાણે અસુરકુમારના ષિષયમાં પણ સમજવું. પરંતુ તેમનામાં એક તેલેક્ષા વધારે હોય છે. એ જ પ્રમાણ વૈમાનિકે પર્યરતના વિષયમાં સમજવું. જેમની જેટલી લેશ્યાઓ હેય એટલી લેશ્યાઓનું કથન કરવું, પરન્તુ (નોસા ન મળT) જ્યોતિષી દેવેનું કથન કરવું નહીં. (સિવ અંતે ! બહેર માજિદ મજુમ્મરાઈ, સુ રે માળિg wાવાઝ્મતા ?) હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે પદ્મલેશ્યાવાળા વૈમાનિક દેવ અપકર્મવાળા હોય છે અને શુકલેશ્યાવાળા વૈમાનિક દેવ મહાકર્મવાળા હોય છે? અહીં સુધીનું કથન ગ્રહણ કરવું છે કે હું કદા નેરફારસ કાત્ર મદમ્પતરાઇ) હે ભદત! એવું આપ શા કારણે કહે છે કે પદ્મ શ્યાવાળા વૈમાનિક દેવ અલ્પકર્મવાળા હોઈ શકે છે અને શુકલલેક્ષાળા વૈમાનિક દેવ મહાકર્મવાળા હોઈ શકે છે? વૈમાનિકેના વિષયમાં બાકીનું સમસ્ત કથન નારક જીવના વિષયમાં કરવામાં આવેલા કથન પ્રમાણે જ સમજવું “મહાકર્મવાળા હેઇ શકે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું.
ટીકાર્થ-જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે તેમની સાથે સંબંધ ધરાવતા મહાકર્મ ત્વનું અને અલ્પકમ ત્વનું અહીં કથન કર્યું છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે'सिय भंते ! कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से नेरइए महाकम्मतराए ?' હે ભદન્ત! બંધની અપેક્ષાએ શું એવું સંભવી શકે છે કે કૃષ્ણલેક્ષાવાળે નારક જીવ તે અલ્પકર્મને બંધક હેાય છે અને નીલેશ્યાવાળે જીવ જ્ઞાનવરણીય આદિ મહાકને બંધક હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “દંતા રિયા હા, ગૌતમ! એવું સંભવી શકે છે કે કયારેક કૃષ્ણ લેસ્યાવાળો નારક જીવ અલ્પકર્મને બંધક હોય છે અને કયારેક નીલ શ્યાવાળો નારક મહકર્મને બંધક હોય છે. હવે આ કથનનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે“ નાં મંતે! જીવ ગુફ” ઈત્યાદિ. હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૬