SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (જોખા !) હે ગૌતમ! (સમળવાઇ ત8ાહાં સમ ા પાર पडिलामेमाणे तहारूवस्स समणस्स वा माहणस्स वा समाहिं उप्पाएइ) જે શ્રમણોપાસક (શ્રાવક) સદરકમુખત્રિકા આદિ વેશવાળા શ્રમણને અથવા મહનને ઉપર્યુકત ચતુર્વિધ આહાર વિહારાવવાનો લાભ લે છે, તે શ્રાવક તે શ્રમણની અથવા માહનની સમાધિને ઉત્પાદક થાય છે. (નાદિદારy ni તને સમર્દિ હિસ્ટમર) અને આ રીતે તેમની સમાધિને ઉત્પાદક થતે સમાધિકારક તે શ્રમણપાસક એ જ સમાધિને પ્રાપ્ત કરે છે. (માણg i મતે તદા સમજી જા ગાવ હિસ્ટામેના િવશરૂ ) હે ભદન્ત! જે શ્રમણોપાસક તથારૂપ શ્રમણને અથવા માહનને ઉપર્યુકત ચારે પ્રકારના આહાર વેહેરાવવાને લાભ લે છે, તે શેને ત્યાગ કરે છે? (નોના) હે ગૌતમ! (બીજાં વડ, કુવંરયડુ, સુઘર करेइ, दुल्लहं लहइ, बोहिं बुज्झइ, तओ पच्छा सिज्झई, जाव अंतं करेइ) શ્રમણોપાસક શ્રાવક તથા રૂ૫ શ્રમણ અથવા મોહનને ઉપયુંકત ચારે પ્રકારના આહારથી પ્રતિલાલિત કરતે, પોતાના જીવનને માટે ઉપયોગી એવાં અન્ન આદિનું દાન કરે છે, બીજાથી થઈ ન શકે એવું દુષ્કર કાર્ય તે કરે છે, એ શ્રાવક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરે છે, સમ્યગદર્શન આદિ રૂપબેધિની પ્રાપ્તિ કરે છે અને અને સિદ્ધ પદ પામે છે, અને સમસ્ત દુઃખાને અતકર્તા બને છે. ટીકાથ– શ્રાવક વિષેનું જ પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાની પ્રરૂપણ કરે છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “સમોવાસા ઇ મંતે! તને સન વા નાદvi વાં फासुएसणिज्जेणं असण-पाण-खादिम-साइमेणं पडिलाभेमाणे किं लब्भइ ?? હે ભદન્ત ! જે શ્રમણે પાસક (શ્રાવક) તથારૂપ શ્રમણને અથવા માનને આચિત્ત, (દેષરહિત) તથા એષણદેષથી રહિત એવા એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરે છે. (ચાર પ્રકારના આહારનું દાન કરે છે), તેને કયા લાભની પ્રાપ્તિ થાય છે? (સદેરક મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ વિષવાળા સાધુને “તથારૂપ શ્રમણ” કહે છે. જે પોતે જીવની વિરાધના કરતા નથી અને મા હશે, મા હણે” એ ઉપદેશ આપે છે એવા સાધુને “માન કહે છે). પ્રશ્નનો આશય એ છે કે શ્રમણ આદિને દેષરહિત આહારપાણી વહેરાવનાર શ્રાવકને શું લાભ થાય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમાં હે ગૌતમ! ખોવાણ બં તલ્લાહ જાવ હિસ્ટામેના શ્રમણે પાસક (શ્રાવક) જ્યારે તથારૂપધારી શ્રમણને અથવા માહનને પ્રાસુક, એષણય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરે છે, ત્યારે “તારવા સમસ્ત વા મા આ સમા ૩Mાઇફ” તે તથારૂપધારી શ્રમણ અથવા માહનને માટે સમાધિને ઉત્પાદક બને છે, “સાદિકારણ શું તમેવ સમાદિ વહિ૪મ? આ રીતે સમાધિને ઉત્પાદક બનનારે શ્રાવક પિતે જ એ સમાધિને શ્રી ભગવતી સૂત્ર : ૫ ८४
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy