________________
પ્રાપ્તકર્તા બની જાય છે. આ રીતે શ્રમણ અથવા મોહનને પ્રાસુક (દેષરહિત) એષણીય આહાર-પાણું વહેરાવનાર શ્રાવકને સમાધિના લાભારૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મળવાઇ gi મંતે ! તાવ સ વ ના હિસ્ટામેનાને ચિરૂ?? હે ભદન્તી જે શ્રમણોપાસક શ્રાવક તથા રૂપધારી શ્રમણને અથવા માહનને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારથી પ્રતિલાભિત કરે છે, તે શ્રાવક કઈ વસ્તુને ત્યાગ કરે છે?
ઉત્તર- ગોચમા! હે ગૌતમ! “વીવીઘે વરૂ, તુ વયરૂ, તુ જજે, સુર ૬૪ જીવનના જેવી પ્રિય વસ્તુઓ એટલે કે જીવનનિર્વાહ ચલાવવામાં ઉપયોગી થઈ પડે એવી અન્નાદિક વસ્તુઓનું તે દાન કરે છે, બીજાં લેકે જેને ત્યાગ કરી શક્તા નથી એવી વસ્તુઓનો તે ત્યાગ કરે છે, અથવા કૃપણ લેકે જે કાર્ય (દાન દેવાનું કાર્ય) કરી શકતા નથી એવું દુષ્કર કાર્ય તે કરે છે. દુર્લભ વરતુ– અનિવૃત્તિકારણ કે જે મોક્ષના કારણરૂપ ગણાય છે તેની તે પ્રાપ્તિ કરે છે. બેધિની એટલે કે સમ્યગ્ગદર્શન આદિની તે પ્રાપ્તિ કરે છે. આવા વિશિષ્ટ દાનને બેધિની પ્રાપ્તિ કરાવનાર કહ્યું છે. “તો પછી રિક્ષા, નાવ ચંd g? ત્યાર બાદ તે શ્રમણોપાસક શ્રાવક સિદ્ધપદને ભેટતા બને છે. અહીં “ના પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. સુષ્યતે, તે, નિતિ તે કેવળજ્ઞાનથી ચરાચર જગતને જોઈ શકે છે, સમસ્ત કર્મથી રહિત બની જાય છે, તે રાગાદિકથી બિલકુલ રહિત થઇ જવાથી સર્વથા શાન્ત બની જાય છે અને તેના સમસ્ત દુઓને સર્વ પ્રકારે નાશ થઈ જાય છે. એ સૂ. ૫
કર્મ રહિત જીવ કે ગતિ કા નિરૂપણ
અકર્મ જીવ ગતિ વકતવ્યતાગથિ જ મતે ! ઇત્યાદિ
સુત્રાર્થ– (ગરિ તે! ગવાક્ષ જઈ goળાયર?) હે ભદન્ત! શું કર્મ રહિત જીવની ગતિ કહી છે? (દંતા, ગરથ નીયમ! રાજશ્નરસ ન પૂuTય૩) હા, ગૌતમ! કમરહિત જીવની ગતિ કહી છે. (૬ of અંતે! મમ્મસ વર્લ્ડ gurjથર ?) હે ગૌતમ! કર્મરહિત છવની ગતિ શા કારણે કહેવામાં આવેલી છે? (જયમા) હે ગૌતમ! (નિરીયા, નિરંજાયા, જાપા , ધંધાદ છેજવા, નિરિબાવા, કુago રાજકારણ જ ) વાને કારણે (કર્મના સંગથી રહિત હોવાને કારણે) રાગરહિત હોવાને કારણે, ગતિસ્વભાવને કારણે, બંધનનું છેદન થઈ જવાને કારણે, કમરૂપ ઈન્જનથી રહિત થઇ જવાને કારણે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮૫