SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે એક દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવ નિત્ય છે, અને બીજી દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવ અનિત્ય છે. 6 दाए सासया, તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે-માયાÇ બલાસયા?” હે ગૌતમ ! દ્રવ્યત્વની અપેક્ષાએ છત્ર નિત્ય હોય છે, પણ ઔયક ભાવરૂપ જે નૈયિક આદિ પર્યાયા છે. તેની અપેક્ષાએ જીવ અનિત્ય હાય છે. ને તેકેળ નોયમા ! વં પુષ્પરૂ ના નિય સામ્રયા' હે ગૌતમ! તે કારણે મે એવું કહ્યું છે કે જીવ કયારેક શાશ્વત (નિત્ય) હાય છે અને કયારેક અશાશ્વત (અનિત્ય) હોય છે. જીવાને દ્રષ્યાધિક નયની અપેક્ષાએ શાશ્વત કહ્યા છે અને પર્યાયાથિક નયની અપેક્ષાએ અશાશ્વત કહ્યા છે. સાસા ગણાતા ? હે ભદત! નારક જીવા શું શાશ્વત (નિત્ય) છે, કે અશાશ્વત (અનિત્ય) છે? ગૌતમ સ્વામીને પ્રશ્ન– નેરચનું મંતે! ઉત્તર- ‘છ્યું ના નીવા તા નેવા વ હે ગૌતમ! સામાન્ય જીવની જેમ નારકાના વિષયમાં સમજવું– નારક જીવા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે, અને નૈયિક આદિ પર્યાંયની અપેક્ષાએ તેઓ અશાશ્વત છે. ‘Ë નાત્ર વેમળિયા નાત્ર સિય સારયા સિય અસાસા એ જ પ્રમાણે ભવનપતિથી લને વૈમાનિક પતના જવા દ્રવ્યાકિનયની અપેક્ષાએ શાશ્વત છે અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અશાશ્વત છે. મહાવીર પ્રભુના સમસ્ત કથનના સ્વીકાર કરતા ગૌતમ સ્વામી કહે છે કેહું બદન્ત! આપ સાચુજ કહા છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ." તે સ થા સત્ય જ છે.' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા, પ્રાસ પા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના સાતમા શતકના બીજને ઉદ્દેશા સમાપ્ત. ારા તીસરે ઉદ્દેશે કા સંક્ષિસ વિષય વિવરણ સાતમા શતકના ત્રીજો ઉદ્દેશકના પ્રારભ આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તેને સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે સમજવા. પ્રશ્ન- વનસ્પતિકાય કયારે અલ્પાહારી ડાય છે અને કયારે મહાઆહારી હામ છે? ઉત્તર- તે બીજી બધી ઋતુઓ કરતાં ગ્રીષ્મૠતુમાં અલ્પાહારી હેાય છે અને વર્ષાઋતુમાં મહાઆહારી હેાય છે. પ્રશ્ન- જો વનસ્પતિકાય. ગ્રીષ્મૠતુમાં બીજી ખધી ઋતુએ કરતાં અલ્પાહારી હાય છે, તે એ જ ઋતુમાં વનસ્પતિને અધિક ફળ અને ફૂલા કેમ આવે છે ? ઉત્તર- ગ્રીષ્મૠતુમાં સૌથી અધિક ઉષ્ણુ યાનિવાળા જીવા વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે અને તેમને તે પર્યાયમાં વિશેષરૂપે ઉપચય આદિ થાય છે. તે કારણે એવું બને છે. પ્રશ્ન- મૂળ, કન્દ, સ્કન્ધ, શાખા, છાલ, પાન, પ્રવાલ (કેાંપળ) ફૂલ, ફળ અને શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૨૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy