________________
જીવો કે શાશ્વતાશાશ્વતત્વ નિરૂપણ
જેની શાશ્વત અશાશ્વતતાની વતવ્યતાર્નવા ii અંતે ! સારા સારા ઈત્યાદિ
સૂત્રાર્થ– (નીવા of મંતે ! સાસા, રાણાયા ?) હે ભદન્ત ! શુ શાશ્વત (નત્ય) છે, કે અશાશ્વત (અનિય) છે ? (નોના !) હે ગૌતમ! (વા
કાયા, સિય વસાણા) જીવો કયારેક શાશ્વત હોય છે અને કયારેક અશાશ્વત હોય છે. (સે જેનાં મતે ! પd વરૂ નીવા સિર સાણયા સિવ મસા ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છો કે જીવો ક્યારેક શાશ્વત હેય છે અને કયારેક અશાશ્વત હોય છે? (નોમ) હે ગીતમ! (
હ વાઇ સાસ, મવદયા મસાણા) દ્રવ્યની અપેક્ષાએ છ શાશ્વત હોય છે, અને ભાવની-પર્યાયની અપેક્ષાએ અશાશ્વત હોય છે. (જે તેનાં મા! પ લુશ-નવ સિય ચકાસયા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવો અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. (જોરાળે મરે! જિ સારા ગણાયા ) ભદન્ત! નારક જી શું શાશ્વત હોય છે, કે અશાશ્વત હોય છે? (gવું નહીં નૈવા, તા નેતા वि, एवं जाव वेमाणिया जाय सिय सासया सिय असासया-सेवं भंते ! ૨૨ મં! રિ) હે ગૌતમ! જીવના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન નારકેના વિષયમાં પણ સમજવું. એ જ પ્રમાણેનું કથન વિમાનિક પર્યન્તના જીવો વિષે સમજવું. એટલે કે અમુક દૃષ્ટિએ વિચારતા તે શાશ્વત છે અને અમુક દષ્ટિએ વિચારવામાં આવે તો અશાશ્વત છે. ગૌતમ સ્વામી કહે છે-“હે ભદન્ત! આપનું આ સમસ્ત કથન સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપનું કથન યથાર્થ જ છે.” એમ કહીને પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા.
ટીકાથ–જીવનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં જીવની નિત્યતા અને અનિત્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “વવા અંતે! જિં સાસવા ચણાયા? હે ભદન્ત ! જે નિત્ય છે કે અનિત્ય છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છેજોયા ! નીવા સિવ સારવા, વિર ચકાસવા હે ગૌતમ ! અમુક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે જીવ નિત્ય છે અને બીજી રીતે વિચારવામાં આવે તે અનિત્ય પણ છે.
હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે‘से केणढणं भंते ! एवं बुच्चइ-जीवा सिय सासया, सिय असासया ?'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૮