________________
तिहिं अच्छरानिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वं आगच्छेज्जा' તેને હાથમાં લઈને “આ ઉપડયે” એવું કહીને ત્રણ ચપટી વગાડતા એટલે સમય લાગે એટલા સમયમાં તે સમસ્ત જંબુદ્વીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પિતાને સ્થાને પાછો આવી જાય છે. તે જોયા ? હે ગૌતમ ! સ gf સે કચ્છને નિયમથી તે સંપૂર્ણ “મંજુરી તીર જંબુદ્વીપ એ પૂર્વોક્ત ગેધપુદ્ગલથી- (જંબુદીપમાં રહેતા લોકેની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં ગંધપુદગલથી) સ્પર્શશે કે નહીં સ્પર્શાય? ગૌતમ સ્વામી કહે છે “. . હા, ભદત! તે સમસ્ત જંબુદ્વીપ જનધ્રાણપ્રવિન્દ્ર ગન્ધપુદગલોથી અવશ્ય વ્યાપ્ત થઈ જશે. ત્યારે મહાવીર પ્રભુ તેમને પૂછે છે કે
चक्किया गं गोयमा! केइ तेसिं घाणपोग्गलाणं कोलढिमायमवि जाव ૩ઘણિત્ત હે ગૌતમ ! જંબુદ્વીપવતી જનોની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં તે ગંધપુદગલેમાંથી, બેરના ઠળિયાથી લઈને લીખ પર્યન્તના પ્રમાણ જેટલા ગંધયુગલેને બહાર કાઢીને બતાવવાને શું કોઈપણ વ્યક્તિ શકિતમાન હોય છે? અહીં “યાવત’ પદથી “વાલ પ્રમાણ, વટાણુ પ્રમાણ, અડદ પ્રમાણુ, મગ પ્રમાણ, જૂ પ્રમાણુ અને લીખ પ્રમાણને બહાર કાઢીને” આ સૂત્રપાઠ ગ્રહણ થયો છે.
ગૌતમ વામી કહે છે- “જો કુળદે સમદ્ર' હે ભદન્ત ! કેઇપણ વ્યકિત એવું કરી શકતી નથી. જબૂદીપવતી, લેકેની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં ગન્ધપુદગલે અતિ સૂક્ષમ હોવાને લીધે અમૂર્ત જેવાં જ હોય છે. તેથી પિડાકાર રૂપે તેમને બતાવવાની શકિત કેઈપણ વ્યકિતમાં સંભવી શકતી નથી. તેથી બેરના ઠળિયા જેટલાં ગધપુદગલેને પણ બહાર કાઢી બતાવવાનું કામ કઈ પણ વ્યકિત કરી શકતી નથી. જે તે ન ઉત્તરોત્તy? હે ગૌતમ ! એજ રીતે સમસ્ત લેકમાં રહેલા સમસ્ત જીવોના સુખ અને દુઃખને પણ બારના ઠળિયા જેટલા પ્રમાણમાં પણ બહાર કાઢીને પિંડાકાર રૂપે બતાવવાને કોઈપણ વ્યકિત સમર્થ હતી નથી કે સૂ. ૧ છે
જીવક સ્વરૂપ કાનિરૂપણ
જીવ વક્તવ્યતા– ની મંતે ! નીવે, બીવે બીજે?” ઈત્યાદિ. સૂત્રાર્થ- (બીજું મં! બીજે, બીજે વે?) હે ભદન્ત! શું છવા મૈતન્યરૂપ છે કે તન્ય જીવરૂપ છે? (જો મા !) હે ગૌતમ (ગરે તાવ નિયમ ની નવે વિનિયમ Mી)જીવ તે નિયમથી ચૈતન્યરૂપ છે. તથા ચેતન્યપણ અવશ્ય જીવ રૂપજ છે. (નીવે i ! જોરરૂપ, રૂપ નીવે?)હે ભદન્ત ! છવ નરયિક કે નરયિક જીવ છે ?(ઘના !) હે ગૌતમ! (sp તર નિયમ ) નરયિક તે નિયમથી (અવશ્ય જ જીવ છે, (બીરે પુન સિર નેv, ગરજ છે. પણ જે જીવ છે તે નૈરચિક પણ હોઈ શકે છે. અને અનરયિક પણ હોઈ શકે છે. (નીવે i ! મારે, ગપુરમારે લીરે?) હે ભદન્ત! જીવ અસુરકુમારરૂપ હોય છે કે અસુરકુમાર જીવરૂપ હોય છે? જોશt] હે ગૌતમ (असुरकुमारे ताव नियमा जीवे, जीवेषण सिय असुरकुमारे, सिय णो असुर
શ્રી ભગવતી સૂત્ર : ૫