SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ) અસુરકુમાર તે અવશ્ય છવ રૂપ જ છે, પણ જે જીવ હોય છે તે અસુરકુમાર હોઈ પણ શકે છે અને અસુરકુમાર નથી પણ હેઈ શકતે. વિંટું માળિયો માનવા એજ પ્રમાણે વૈમાનિકે પર્યન્તના દંડક કહેવા જોઈએ. જિar અરે ! નીવે, ગાજે બીવડું?] હે ભદન્ત ! જે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે, કે જે જીવ છે તે પ્રાણ ધારણ કરે છે? ( મા ) હે ગૌતમ! નિવ૬ તા નિયમ બીજે, બીજે સિજ બી સિટ નીવરૂ] જે જીવે છે – પ્રાણ ધારણ કરે છેતે તે અવશ્ય જીવ છે, પણ જે જીવ હોય છે તે :પ્રણેને – ૧૦ દ્રવ્ય પ્રાણેને ધારણ કરે પણ છે અને નથી પણ કરતે ( વરૂ મંતે ! ને, નેરા ની ) હે ભદન્ત ! જે પ્રાણ ધારણ કરે છે અથવા જીવે છે તેને નૈયિક કહેવાય છે, કે જે નરયિક હોય છે તે પ્રાણ ધારણ કરે છે એવું કહેવાય છે? જોયા !] હે ગૌતમ! [नेरइए ताव नियमा जीवइ, जीवइ पुण सिय नेरइए:सिय अनेरइए] જે નૈરયિક (નારક) હોય છે તે તે અવશ્ય પ્રાણોને ધારણ કરે છે, પણ જે પ્રાણોને ધારણ કરનારે હોય છે તે નૈરયિક હેાય છે પણ ખરે અને નથી. પણ હતા. ( ને નાવ તેનાળિrui) એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના દંડક સમજવા [ મસિદ્ધિ મત્તે ! ને જોઇ મણિ?િ ] હે ભદન્ત ! જે ભવસિંદ્ધિક હોય છે તે નૈયિક હોય છે, કે જે નરયિક હેય તે ભવસિદ્ધિ હેય છે? [ોય!] હે ગૌતમ! [મવાસિદ્ધિ શિવ નેતા, ફિર અનેy, જાપ નિ ચ પિતા મહિg fણ જમવિિક્ત ] જે ભાવસિદ્ધિક હોય છે તે નરયિક પણ હોઈ શકે છે અને અનૈરિક પણ હોઈ શકે છે, તથા જે નારક હોય છે તે ભવસિદ્ધિક પણ હોઈ શકે છે અને અભવસિધિક પણ હોઈ શકે છે. વિ લગો sa માળિયા ] એજ પ્રમાણે વૈમાનિકે પર્યંતના દંડક પણ સમજવા. કાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર છવના વિષયમાં વિશેષ વકતવ્યતાનું કથન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે અરે હે ભદન્ત ! “ની જે રીતે, નીજ ની જીવ મૈતન્યરૂ૫ છે, કે ચેતન્ય જીવરૂપ છે? અહીં પહેલું “જીવ” પદ જીવનું વાચક છે, અને બીજું “જીવ' પદ ચૈતન્યનું વાચક છે. તેથી પ્રશ્નમાં અસંગતતા રહેતી નથી. ગૌતમ સ્વામીના તે પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– “જોવા ! ” હે ગૌતમ! “વીજે સાવ નિgir બીજે, ની વિ નિશા ની જીવમાં અને ચૈતન્યમાં પરસ્પર અવિનાભાવ સંબંધ હોય છે, તે કારણે જીવ નિયમથી જ ચૈતન્યરૂપ છે, તથા ચૈતન્ય પણ નિયમથી જ જીવરૂપ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ વિના ચૈતન્યની અને ચૈતન્ય વિના જીવની કઈ પણ સ્થળે સંભાવના હતી જ નથી, તેથી જયાં જીવત્વ છે ત્યાં ચૈતન્ય હોય છે, અને જ્યાં તન્ય હોય છે ત્યાં જીવ પણ હોય છે. જીવત્વ સિવાયના ચૈતન્યને અને ચૈતન્ય સિવાયના છેવત્વને રવતંત્ર સદભાવ આ કારણે જોવામાં આવતું નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “જીવે f બા ને રૂપ, નૈ, વી? ” હે ભદન્ત! જીવ શું નરયિકરૂપ હોય છે, કે નરયિક જીવરૂપ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૫ ૬ ૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy