________________
.
.
*
ઉત્તર- મૌયમા! , હે ગૌતમ! * Àજુ તાવ નિયમા નીચે ' જે નૈયિક હાય છે તે તેા નિયમથી જ જીવરૂપ હાય છે, પણુ " जीवे पुण सिय નેરૂપ, સિય અનેરૂÇ ' જે જીવ છે તે તે નૈયિક પણ હાઇ શકે છે અને અનૈરયિક પણ હાઇ શકે છે. ‘ નૈરિયક' તે તે જીવની એક પર્યાય છે, અને તે પર્યાય તેના વ્યાપ્ય ધર્મ છે. જીવ વ્યાપક છે. જેમ સીસમ (એક પ્રકારનું વૃક્ષ) વૃક્ષત્વની પર્યાયરૂપ હાવાથી તેના ‘ વ્યાપ્ય ' છે અને વૃક્ષત્વ તેનું વ્યાપક છે. વ્યાપ્યના તા નિયમથી જ વ્યાપમાં સદ્દભાવ રહે છે, પણુ વ્યાપકમાં અમુક વ્યાય હાય જ એવા નિયમ નથી. વ્યાપકમાં તે અમુક વ્યાપ્ય હેાઈ પણુશકે છે અને અમુક બીજી વ્યાખ્ય પણ ડાઇ શકે છે. એજ પ્રમાણે જ્યાં નૈરયિક પર્યાય હશે ત્યાં તેનું વ્યાપક જીવત્વ તા નિયમથી જ હશે, પરન્તુ જીવતના સદ્ભાવમાં નાગરિકત્વ પર્યાય રહે પણ ખરી અને ન પણ રહે. તેથી જ સુત્રકાર ‘નિયનેર્ શિય અને એવું કથન કર્યુ છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, આયુ અને શ્વાસેચ્છવાસ, એ ૧૦ પ્રાણ હાય છે તે ૧૦ પ્રાણામાંના પાત પેાતાને યાગ્ય પ્રાણાને જે ધારણ કરે છે તેને જીવ કહે છે. પાત પેાતાને યોગ્ય પ્રાણેથી જીવનારા જે જીવ હાય છે, તે જ્યારે નારક પર્યાયને ચેગ્ય કના મોંધ કરે છે, ત્યારે નારકપર્યાય પ્રાપ્ત કરે છે. પણ જ્યારે તે નારકપર્યાયને યાગ્ય ક'ના બંધ કરતા નથી, ત્યારે તે નારક પર્યાયમાં ઉત્પન્ન થતા નથી.
;
,
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ‘નીવેળા અંતે ! અમુત્તુમારે અનુકુમારે લીવે ? ’ હે ભદન્ત! જે અસુરકુમાર દેવ છે તેશુ જીવરૂપ હોય છે ૬ કે જીવ સુરકુમાર દેવરૂપ હેાય છે? ઉત્તર- નોયમા !’હે ગૌતમ ! અણુમારે તાવ નિયતા બીવે, जीवे पुण सिय असुरकुमारे, શિયાળો અમુત્તુમારે ? અસુરકુમાર દેવ તે નિયમથી જ જીવરૂપ હાય છે, પણ જે જીવ છે તે અસુરકુમાર દેવ હાય છે પણ ખરા અને ન પણ હાય – એટલે કે અસુરકુમાર સિવાયની અન્ય પર્યાયરૂપે પણ હાઇ શકે છે. " एवं ટૂંકી માળિયરો ગાય વેમાળિયાનું ? નારક અને અસુરકુમારની જેમ જ વૈમાનિકે પન્તના દંડક કહેવા જોઇએ. એટલે કે અમુચ્ચય જીવથી લઇને વૈમાનિકે સુધીના ૨૫ દંડક સમજવા.
"
હવે ગૌતમ સ્વામી જીવને અનુલક્ષીને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-નીષ મ તે! સીને, નીચેનીવફ ” હે ભદન્ત ! જે જીવે છે – પ્રાણાને ધારણ કરે છે – તે જીવ ગણાય છે, કે જે જીવ હોય છે તે પ્રાણેને ધારણ કરે છે ? તેના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે... બોયમાં!” હે ગૌતમ ! નીય, સાત્ર નિયમા નીવે, નીવે કુળ સિય નીવડ્ શિયળોની' જે પ્રાણાને ધારણ કરે છે તે તે નિયમથી જ જીવ ગણાય છે, પણ જે જીવ હાય છે તે પ્રાણાને ધારણ પણ કરે છે અને નથી પણ ધારણ કર્તા. આ કથનનું તાત્પ આ પ્રમાણે છે જીવ જે જીવે છે ( જીવન ધારણ કરે છે) તે આયુક્રમ'ના સદ્ભાવથી જ જીવે છે, તેથી જીવથી ભિન્ન પામાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬૫